Site icon

G20 Summit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ સાથે મુલાકાત કરી…

G20 Summit : મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ જી-20 સમિટમાં ભાગ લેવા ભારતમાં છે.

Prime Minister Narendra Modi meets His Excellency Shri Pravind Kumar Jugnath, Prime Minister of Mauritius...

Prime Minister Narendra Modi meets His Excellency Shri Pravind Kumar Jugnath, Prime Minister of Mauritius...

News Continuous Bureau | Mumbai 

G20 Summit : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM modi) આજે મોરેશિયસના(Mauritius)  પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ સાથે મુલાકાત કરી. શ્રી જુગનાથ જી-20 સમિટમાં ભાગ લેવા ભારતમાં(India) છે.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ(post) કર્યું

“PM @KumarJugnauth અને મારી મુલાકાત ખૂબ જ સારી રહી. ભારત-મોરેશિયસ સંબંધો માટે આ એક ખાસ વર્ષ છે કારણ કે આપણે આપણા રાષ્ટ્રો વચ્ચે રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફિનટેક, કલ્ચર અને એવા અન્ય ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા કરી. ગ્લોબલ સાઉથના અવાજને આગળ વધારવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો.”

પીએમઓએ પણ X પર પોસ્ટ કર્યું

“PM @narendramodi મોરેશિયસના PM @KumarJugnauth ને મળ્યા, જે ભારતના વિઝન SAGAR માટે એક મુખ્ય ભાગીદાર છે. બંને નેતાઓએ આ વર્ષે બંને દેશોની નોંધપાત્ર 75મી વર્ષગાંઠની યાદમાં, ભારત-મોરેશિયસ દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર વૃદ્ધિની ઉત્સાહપૂર્વક સ્વીકાર કરી.”

 

આ સમાચાર પણ વાંચો : Chandrababu Naidu Arrest: આંધ્ર પ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની ધરપકડ, CID ની ભ્રષ્ટાચાર સંબંધિત આ કેસમાં મોટી કાર્યવાહી! જાણો શું છે સંપુર્ણ મામલો…

Pawan Hans Helicopter Crash Andaman: સમુદ્રની લહેરો વચ્ચે મોતનો ખેલ! અંદમાનમાં પવન હંસ હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ; પાયલોટે જાનની બાજી લગાવી ૭ મુસાફરોને ઉગાર્યા.
Jeera Price 2026: જીરામાં નવી સિઝનની રાહ : માંગ કરતા પુરવઠો વધવાના સંકેત
Youth Congress President Arrested: દિલ્હીમાં AI સમિટ દરમિયાન ‘શર્ટલેસ’ પ્રદર્શન બદલ યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ધરપકડ; પોલીસ સ્ટેશન બહાર ચુસ્ત બંદોબસ્ત.
SpiceJet Emergency: દિલ્હી એરપોર્ટ પર હાઈ વોલ્ટેજ ડ્રામા: હવામાં જ સ્પાઈસજેટનું એન્જિન ખોટકાયું; ૧૫૦ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, પાયલોટની સતર્કતાથી મોટી હોનારત ટળી.
Exit mobile version