Site icon

Pranab Mukherjee: PM મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને કર્યા યાદ, દેશના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરતા કહી આ વાત.

Pranab Mukherjee: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને યાદ કર્યા

 News Continuous Bureau | Mumbai 

Pranab Mukherjee:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા 

Join Our WhatsApp Community

તેમને એક રાજનેતા સમાન શ્રેષ્ઠ ગણાવતા, PM મોદીએ ( Narendra Modi ) તેમને પ્રશાસક તરીકે બિરદાવ્યા અને દેશના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી.

Pranab Mukherjee:  પ્રધામંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“શ્રી પ્રણવ મુખર્જીને ( PM Modi Pranab Mukherjee ) તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. પ્રણવ બાબુ અનન્ય જાહેર વ્યક્તિત્વ ધરાવતા હતા- એક રાજનેતા સમાન, એક અદ્ભુત વહીવટકર્તા અને જ્ઞાનનો ભંડાર. ભારતના વિકાસમાં તેમનું યોગદાન નોંધપાત્ર છે. તેઓ તમામ ક્ષેત્રોમાં સર્વસંમતિ બનાવવાની હથોટી ધરાવતા હતા. તેમને અનન્ય ક્ષમતાઓના આશીર્વાદ મળ્યા હતા અને આ તેમના શાસનના બહોળા અનુભવ અને ભારતની સંસ્કૃતિ અને નૈતિકતા વિશેની તેમની ઊંડી સમજણને કારણે છે.”

આ સમાચાર પણ વાંચો : TRAI : ટ્રાઇએ આંતરરાષ્ટ્રીય ટ્રાફિકની વ્યાખ્યા પર ભલામણો કરી જાહેર, જાણો શું તેના મુખ્ય મુદ્દાઓ??

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version