Site icon

Prime Minister: પ્રધાનમંત્રીએ નવરાત્રીની મહાનવમી પર મા સિદ્ધિદાત્રીને નમન કર્યા.

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિની મહાનવમી પર મા સિદ્ધિદાત્રીને નમન કર્યા છે. તેમણે દેવીને પ્રાર્થના કરી કે તેઓ દેશના દરેક નાગરિકને તેમના સંકલ્પની પરિપૂર્ણતા માટે આશીર્વાદ આપે.

Prime Minister paid obeisance to Maa Siddhidatri on Mahanavami of Navratri.

Prime Minister paid obeisance to Maa Siddhidatri on Mahanavami of Navratri.

News Continuous Bureau | Mumbai 

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) નવરાત્રિની ( Navratri ) મહાનવમી પર મા સિદ્ધિદાત્રીને ( Ma Siddhidatri ) નમન કર્યા છે. તેમણે દેવીને પ્રાર્થના કરી કે તેઓ દેશના દરેક નાગરિકને તેમના સંકલ્પની પરિપૂર્ણતા માટે આશીર્વાદ આપે.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:

“નવરાત્રિની મહાનવમી એ સિદ્ધિ અને મોક્ષની માતા સિદ્ધિદાત્રીની પૂજાનો દિવસ છે. હું દેવી માતાને પ્રાર્થના કરું છું કે તેઓ દેશના મારા પરિવારના દરેક સભ્યને તેમના સંકલ્પની પરિપૂર્ણતા માટે આશીર્વાદ આપે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Local : મોટી દુર્ઘટના ટળી, મરીન લાઇન્સ સ્ટેશન પર છુટ્ટા પડી ગયા લોકલ ટ્રેનના ડબ્બા.. જુઓ વિડીયો

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version