News Continuous Bureau | Mumbai
Israel : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Prime Minister Narendra Modi ) ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના ( terrorist attacks ) સમાચારથી ઘેરો આઘાત વ્યક્ત કર્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે ભારત ( India ) આ મુશ્કેલ ઘડીમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભું છે અને વિચારો અને પ્રાર્થનાઓ નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.
Deeply shocked by the news of terrorist attacks in Israel. Our thoughts and prayers are with the innocent victims and their families. We stand in solidarity with Israel at this difficult hour.
— Narendra Modi (@narendramodi) October 7, 2023
પ્રધાનમંત્રી શ્રીએ ( Prime Minister ) X પર પોસ્ટ કર્યું:
“ઇઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના ( prayer ) નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ ઘડીએ ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ.”
આ સમાચાર પણ વાંચો : Israel war : સીને સ્ટાર નુસરત ભરૂચા ઇઝરાયેલ માં ફસાઈ. હવે કોઈ સંપર્ક નહીં.