Site icon

પ્રિયંકા વાડ્રા ગાંધી થયા આઇસોલેટ, કોરોના નો ખતરો બકરાર. આસામના પ્રચારમાં થી બાદબાકી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 2 એપ્રિલ 2021
શુક્રવાર

કોરોના ના સંપર્કમાં આવનાર તમામ લોકો ને કોરોના થવાની શક્યતા રહે છે. આ પરિસ્થિતિમાં પ્રિયંકા ગાંધી પણ હવે ખતરામાં આવી ગયા છે. વાત એમ છે કે પ્રિયંકા ગાંધી ગત દિવસો દરમિયાન કોરોનાથી સંક્રમિત થયેલા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે તાત્કાલિક ધોરણે પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જોકે આ રિપોર્ટ પછી નેગેટિવ આવ્યો હતો.

Join Our WhatsApp Community

પરંતુ ડોક્ટરી સલાહ આપી છે કે તેઓ કરોનાથી સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવ્યા હોવાને કારણે તેઓ ખતરામાં છે. આથી તેમણે હવે પોતાની જાતને બીજાથી અલગ કરવા જોઈએ.
ડોક્ટરની સલાહને માન આપતા પ્રિયંકા ગાંધીએ પોતાની જાતને પ્રચારથી દૂર કરી નાખ્યા છે. તેઓ આસામમાં ચૂંટણી પ્રચાર નહીં કરે. આમ એક પછી એક મોટા લોકો પણ કોરોના ના સપાટામાં આવી રહ્યા છે.

No Lockdown in India:અમિત શાહનો મોટો ખુલાસો! લોકડાઉન અંગે સરકારની મંશા સાફ કરી, પેટ્રોલ પંપ પરની ભીડ વચ્ચે ઈંધણના સ્ટોક પર આપ્યું મોટું નિવેદન.
AI Weather Forecast:૩૦-૩૧ માર્ચે મેઘરાજાની ‘અનસીઝનલ’ એન્ટ્રી! સ્માર્ટ AI મોડલ્સ દ્વારા મેળવો રિયલ-ટાઇમ એલર્ટ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી.
Noida International Airport Inauguration: નોઈડાના જેવરમાં તૈયાર થયું ‘ગ્લોબલ એવિએશન હબ’! એરપોર્ટની અંદરની સુવિધાઓ અને ટેકનોલોજી જોઈ તમે પણ કહેશો- ‘અદભૂત!’
India’s Energy Shift: ઉર્જા ક્ષેત્રે ભારત આત્મનિર્ભર! હોર્મુઝના રસ્તા વગર પણ રશિયા અને આર્જેન્ટિના પુરૂ પાડશે ઈંધણ, જાણો પીએમ મોદીનો ‘પ્લાન B’.
Exit mobile version