Site icon

પ્રિયંકા વાડ્રા ગાંધી થયા આઇસોલેટ, કોરોના નો ખતરો બકરાર. આસામના પ્રચારમાં થી બાદબાકી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 2 એપ્રિલ 2021
શુક્રવાર

કોરોના ના સંપર્કમાં આવનાર તમામ લોકો ને કોરોના થવાની શક્યતા રહે છે. આ પરિસ્થિતિમાં પ્રિયંકા ગાંધી પણ હવે ખતરામાં આવી ગયા છે. વાત એમ છે કે પ્રિયંકા ગાંધી ગત દિવસો દરમિયાન કોરોનાથી સંક્રમિત થયેલા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે તાત્કાલિક ધોરણે પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જોકે આ રિપોર્ટ પછી નેગેટિવ આવ્યો હતો.

Join Our WhatsApp Community

પરંતુ ડોક્ટરી સલાહ આપી છે કે તેઓ કરોનાથી સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવ્યા હોવાને કારણે તેઓ ખતરામાં છે. આથી તેમણે હવે પોતાની જાતને બીજાથી અલગ કરવા જોઈએ.
ડોક્ટરની સલાહને માન આપતા પ્રિયંકા ગાંધીએ પોતાની જાતને પ્રચારથી દૂર કરી નાખ્યા છે. તેઓ આસામમાં ચૂંટણી પ્રચાર નહીં કરે. આમ એક પછી એક મોટા લોકો પણ કોરોના ના સપાટામાં આવી રહ્યા છે.

PM Modi Jalandhar Visit: વડાપ્રધાનના પ્રવાસ પહેલા જાલંધરની 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
Namo Bharat Train: ભારતની એકમાત્ર ટ્રેન જેમાં તમે બર્થડે પાર્ટી અને પ્રી-વેડિંગ શૂટ કરી શકશો; જાણો બુકિંગનો ખર્ચ અને નિયમો
Kishtwar Encounter: જમ્મુમાં ફરી સુરક્ષાબળોનો એક્શન મોડ! કિશ્તવાડમાં આતંકીઓ અને સેના વચ્ચે સામસામે ફાયરિંગ; ઘેરાયેલા આતંકીઓ પાસે મોટા પ્રમાણમાં હથિયારો હોવાની આશંકા
Indian Army: નહિ સુધરે પાકિસ્તાન, કુપવાડા એકસાથે ૧૫ ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યા; સેનાના ફાયરિંગ બાદ ઉભી પૂંછડીએ ભાગ્યા
Exit mobile version