Site icon

દોડવીર પીટી ઉષા અને ગીતકાર ઇલીયારાજા પહોંચશે રાજ્યસભા- રાષ્ટ્રપતિની સૂચીમાં બીજું કોણ છે જાણો અહીં

News Continuous Bureau | Mumbai 

ભારતની સુપરફાસ્ટ ઓલમ્પિક દોડવીર(India's superfast Olympic sprinter) પી.ટી.ઉષા(P.T.Usha), મ્યુઝિક કંપોઝર ઇલીયારાજા(Music composer Iliyaraja), ધર્મસ્થળ મંદિરના(Dharmasthala temple) વીરેન્દ્ર હેગડે(Virendra Hegde), બ્લોકબસ્ટર બાહુબલી(Blockbuster Bahubali) અને આર.આર.આરના(RRR) ફિલ્મ લખનારા સ્ક્રિપ્ટ રાઈટર(Script Writer) કે.વી. વિજેન્દ્ર પ્રસાદ(K.V. Vijendra Prasad) બહુ જલદી રાજ્યસભામાં(Rajya Sabha) સાંસદ પદ(MP post) શોભાવાના છે. રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે એમીનન્ટ પર્સન(Eminent person) (પ્રખ્યાત વ્યક્તિ)ની શ્રેણીમાંથી આ ચાર લોકોની પસંદગી કરી છે.

Join Our WhatsApp Community

ભારતીય સંસ્કૃતિ(Indian culture), આર્ટસ(Arts) અને પબ્લિક સર્વિસમાં(Public service) જાણીતી વ્યક્તિઓને દેશના રાષ્ટ્રપતિ(President) રાજ્યસભામાં મોકલવાનો અધિકાર હોય છે. આ શ્રેણીના 12 લોકોને પોતાના નોમિની તરીકે પસંદ કરીને રાષ્ટ્રપતિ મોકલી શકે છે. હાલ દેશમાં રાજ્યસભામાં આ શ્રેણીમાં 12માંથી સાત જગ્યા ખાલી છે. પરંતુ રાષ્ટ્રપતિએ હાલ માત્ર ચાર લોકો પર પસંદગી ઉતારી છે.

આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર – કોરોનાના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેના સમયગાળામાં સરકારે કર્યો ફેરફાર- હવે 9 નહી પરંતુ આટલા મહિના બાદ લઇ શકશો બૂસ્ટર ડોઝ

આ ચારેય લોકો દક્ષિણ ભારતના છે, જેમાં પદ્મશ્રી(Padma Shri) અને અર્જુન એવોર્ડ(Arjun Award) વિજેતા પી.ટી. ઉષા કેરલાના(Kerala) કોઝીકોડેની(Kozhikode) છે. પદ્મવિભૂષણ(Padma Vibhushan) અને પદ્મભૂષણ ઈલિયારાજાના(Padmabhushan Ilayaraja) નામે 7,000થી વધુ ગીત ગાવાનો અને દક્ષિણ ભારતની 10,000 ફિલ્મો કરવાનો રેકોર્ડ છે. તેઓ તમિલનાડુથી(Tamil Nadu) છે. ધર્મસ્થળો મંદિરના ધર્માધિકારી 2015માં પદ્મવિભૂષણ મેળવનાર વીરેન્દ્ર હેગડે(Virendra Hegde) કર્ણાટકના(Karnataka) છે. અને આંધ્ર પ્રદેશનો(Andhra Pradesh) સમાવેશ થાય છે. 
 

Illegal Egg Donation: ગેરકાયદે એગ ડોનેશન રેકેટનો પર્દાફાશ: બદલાપુરમાં ૨૦થી વધુ જરૂરિયાતમંદ મહિલાઓ બની શિકાર; હોર્મોનલ ઇન્જેક્શન આપી થતું હતું શોષણ.
Karnataka: બાળકો અને સ્માર્ટફોન પર આ રાજ્ય ના સરકારની લાલ આંખ! ૧૬ વર્ષથી નીચેની વયના બાળકો માટે પ્રતિબંધનો પ્લાન તૈયાર
Lawrence Bishnoi Gang: મોતની સીધી ધમકી અને વીડિયો વાયરલ કરવાનો પડકાર; જાણો કોને અને કેમ આપવામાં આવી આ ધમકી
Mukul Roy Passes Away: બંગાળના રાજકારણના ‘ચાણક્ય’ ગણાતા મુકુલ રોયનું નિધન: પૂર્વ રેલ મંત્રીએ 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.
Exit mobile version