Site icon

Railway News : સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન 25 ઓગસ્ટ સુધી ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

Railway News : રેલવે જબલપુર ડિવિઝનના ઈટારસી-ભોપાલ સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે બ્લોક લેશે. આ કારણે સોમનાથ-જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (11463/11464) ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

Railway News : Somnath-Jabalpur Express train will run on diverted route till August 25

Railway News : Somnath-Jabalpur Express train will run on diverted route till August 25

News Continuous Bureau | Mumbai 

Railway News : પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર(jabalpur) ડિવિઝનના ઈટારસી-ભોપાલ(bhopal) સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે સોમનાથ(somnath)-જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (11463/11464) ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Community

ડાયવર્ટ કરેલ ટ્રેનો
1. 23, 24 અને 25 ઓગસ્ટ, 2023ના રોજ સોમનાથથી ઉપડતી ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ભોપાલ-ઈટારસી-જબલપુરને બદલે ભોપાલ – બીના જં. – કટની મુરવારા – જબલપુર થઈને ચાલશે.
2. 23, 24, 26 અને 27 ઓગસ્ટ, 2023 ના રોજ જબલપુરથી ઉપડતી ટ્રેન નંબર 11464 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ જબલપુર – ઈટારસી – ભોપાલને બદલે જબલપુર – કટની મુરવારા – બીના જંશન – ભોપાલ થઈને ચાલશે.

આ સમાચાર પણ વાંચો : Hair Fall : વાળ ખરતા બંધ થઈ જશે, રસોડાની આ વસ્તુઓ કરશે હેર ફોલ કંટ્રોલ, ખુબ જ કામની છે ટિપ્સ..

Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Exit mobile version