237
Join Our WhatsApp Channel
ભારતીય રેલવેએ યાત્રી ટ્રેનના ભાડામાં વધારો કરી દીધો છે. રેલવે દ્વારા આપેલા નિવેદન અનુસાર ઓછા અંતરની ટ્રેનોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.
રેલવે દ્વારા વધારેલા ભાડાની અસર 30-40 કિમીની યાત્રા કરનારા મુસાફરો પર પડશે.
રેલવે અનુસાર હવે યાત્રીઓને નાના અંતરના મુસાફરોને પણ મેલ/એક્સપ્રેસ જેટલું ભાડૂ આપવું પડશે.
રેલવેએ જણાવ્યું કે, વધારેલા ભાડાની અસર માત્ર 3 ટકા ટ્રેનો ઉપર પડશે. તેમજ કોવિડનો પ્રકોપ હજું પણ યથાવત છે અને વાસ્તવમાં કોવિડથી ફરીથી સ્થિતિ બગડી રહી છે. એવામાં વધારે ભાડાથી ટ્રેનોમાં ભીડને નિયંત્રિત કરવા આ જરુરી છે.
You Might Be Interested In
