Site icon

નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે આપ્યું રાજીનામું, તેમની જગ્યાએ હવે આ અર્થશાસ્ત્રી સંભાળશે કમાન; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

નીતિ આયોગ(NITI Ayog)ના ઉપાધ્યક્ષ(vice chairman) રાજીવ કુમારે(Rajiv Kumar) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 

Join Our WhatsApp Community

રાજીવ કુમારની જગ્યાએ હવે અર્થશાસ્ત્રી(Economist) ડૉ. સુમન કે બેરી(Suman K Bery)ને નીતિ આયોગના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.

સુમન કે બેરી આગામી 1 મેથી નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે.

તેમને તત્કાળ પ્રભાવથી 30 એપ્રિલ 2022 સુધી નીતિ આયોગના સભ્ય બનાવવામાં આવ્યા છે. 

જો કે રાજીવ કુમારના રાજીનામાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ઉલ્લેખનીય છે કે જાણીતા અર્થશાસ્ત્રી રાજીવ કુમારે ઓગસ્ટ 2017માં નીતિ આયોગના ઉપાધ્યક્ષનો પદભાર સંભાળ્યો હતો. 

 આ સમાચાર પણ વાંચો  : શિવસેનાના કાર્યકરોના ઉગ્ર પ્રદર્શન બાદ સાંસદ નવનીત રાણાનું એલાન, અમે માતોશ્રી બહાર હનુમાન ચાલીસા કરીને જ રહીશું. પાવરનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જાણો વિગતે
 

Western Railway Special Train: પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
Pawan Hans Helicopter Crash Andaman: સમુદ્રની લહેરો વચ્ચે મોતનો ખેલ! અંદમાનમાં પવન હંસ હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ; પાયલોટે જાનની બાજી લગાવી ૭ મુસાફરોને ઉગાર્યા.
Jeera Price 2026: જીરામાં નવી સિઝનની રાહ : માંગ કરતા પુરવઠો વધવાના સંકેત
Youth Congress President Arrested: દિલ્હીમાં AI સમિટ દરમિયાન ‘શર્ટલેસ’ પ્રદર્શન બદલ યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ધરપકડ; પોલીસ સ્ટેશન બહાર ચુસ્ત બંદોબસ્ત.
Exit mobile version