Site icon

નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે આપ્યું રાજીનામું, તેમની જગ્યાએ હવે આ અર્થશાસ્ત્રી સંભાળશે કમાન; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

નીતિ આયોગ(NITI Ayog)ના ઉપાધ્યક્ષ(vice chairman) રાજીવ કુમારે(Rajiv Kumar) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 

Join Our WhatsApp Community

રાજીવ કુમારની જગ્યાએ હવે અર્થશાસ્ત્રી(Economist) ડૉ. સુમન કે બેરી(Suman K Bery)ને નીતિ આયોગના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.

સુમન કે બેરી આગામી 1 મેથી નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે.

તેમને તત્કાળ પ્રભાવથી 30 એપ્રિલ 2022 સુધી નીતિ આયોગના સભ્ય બનાવવામાં આવ્યા છે. 

જો કે રાજીવ કુમારના રાજીનામાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ઉલ્લેખનીય છે કે જાણીતા અર્થશાસ્ત્રી રાજીવ કુમારે ઓગસ્ટ 2017માં નીતિ આયોગના ઉપાધ્યક્ષનો પદભાર સંભાળ્યો હતો. 

 આ સમાચાર પણ વાંચો  : શિવસેનાના કાર્યકરોના ઉગ્ર પ્રદર્શન બાદ સાંસદ નવનીત રાણાનું એલાન, અમે માતોશ્રી બહાર હનુમાન ચાલીસા કરીને જ રહીશું. પાવરનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જાણો વિગતે
 

Wagah Border: પાકિસ્તાને આટલા ભારતીય હિન્દુ શ્રદ્ધાળુઓને વાઘા બોર્ડર પર રોક્યા, શીખો સાથે જવાની ન આપી મંજૂરી
Team India: ઢોલ-નગારા સાથે ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’નું દિલ્હીમાં ગ્રાન્ડ વેલકમ! વિજય બાદ PM મોદીને મળવા પહોંચી ટીમ ઇન્ડિયા, રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ.
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ‘હાઇડ્રોજન બોમ્બ’: ‘હરિયાણામાં ૨૫ લાખ વોટની ચોરી, બિહારમાં પણ એવું જ થશે’, વિપક્ષે કર્યા સૌથી મોટા આક્ષેપ.
Mirzapur train accident: મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના: ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા આટલા લોકોના દર્દનાક મોત,
Exit mobile version