Site icon

મોદીના ફોન કોલ ની ઓફરનો ખેડૂત નેતા ટીકૈત એ આપ્યો જવાબ. જાણો શું કહ્યું…

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પીએમ નરેન્દ્ર મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

રાકેશ ટિકૈતે કહ્યું છે કે, પીએમ એક કોલ દૂર હોય તો નંબર આપો, તુરંત કોલ કરીએ. અમારા ફોન પર તો અમને લોકો અપશબ્દ બોલે છે. એવામાં વડાપ્રધાન કોઈ ફોન કોલની વાત કરતા હોય તો અમને નંબર આપો.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ બજેટ પહેલા સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે પોતે ખેડૂતોથી માત્ર એક ફોન કોલ દૂર છે. ખેડૂતો ઈચ્છે ત્યારે વાટાઘાટો થઈ શકે છે. 

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version