Site icon

મોદીના ફોન કોલ ની ઓફરનો ખેડૂત નેતા ટીકૈત એ આપ્યો જવાબ. જાણો શું કહ્યું…

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પીએમ નરેન્દ્ર મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

રાકેશ ટિકૈતે કહ્યું છે કે, પીએમ એક કોલ દૂર હોય તો નંબર આપો, તુરંત કોલ કરીએ. અમારા ફોન પર તો અમને લોકો અપશબ્દ બોલે છે. એવામાં વડાપ્રધાન કોઈ ફોન કોલની વાત કરતા હોય તો અમને નંબર આપો.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ બજેટ પહેલા સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે પોતે ખેડૂતોથી માત્ર એક ફોન કોલ દૂર છે. ખેડૂતો ઈચ્છે ત્યારે વાટાઘાટો થઈ શકે છે. 

MILAN 2026 Concludes: ‘મિલાન ૨૦૨૬’નું સફળ સમાપન: ભારતીય સમુદ્રમાં ૪૨ યુદ્ધ જહાજો અને સબમરીનનો શક્તિ પ્રદર્શન; INS વિક્રાંત પર યોજાયો ભવ્ય સમારોહ.
Supreme Court Slam NCERT Corruption Chapter: ‘શું ન્યાયતંત્ર ભ્રષ્ટ છે?’, NCERT પર સુપ્રીમ કોર્ટની ફટકાર; ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પુસ્તકના લખાણ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો..
Rajmarg Pravesh Portal: હાઈવે પ્રોજેક્ટ્સ માટે ‘સિંગલ વિન્ડો’ સિસ્ટમ શરૂ; હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ..
IDFC બેંક ફ્રોડ: હરિયાણા સરકારના કરોડો રૂપિયા ચાઉં કરી જવાનું મસમોટું કૌભાંડ; માસ્ટરમાઈન્ડ પૂર્વ મેનેજર સહિત ૪ જેલભેગા, જાણો કેવી રીતે ખેલાયો ખેલ
Exit mobile version