News Continuous Bureau | Mumbai
Ram Lalla Surya Tilak: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. જ્યારે રામ મંદિરમાં રામલલાનો સૂર્ય તિલક સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે પીએમ મોદી આસામના નલબારીમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. પરંતુ જનસભાને સંબોધિત કર્યા પછી તરત જ પીએમ મોદી ( PM modi ) એ પોતાના ટેબમાં આ અદભૂત ક્ષણો નિહાળી હતી. આ પાવન અવસર પર તેમણે કહ્યું કે આ દરેક માટે આનંદની ક્ષણ છે. રામનવમીના અવસરે અયોધ્યામાં અરીસા અને લેન્સથી બનેલા મિકેનિઝમ દ્વારા રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું.
Ram Lalla Surya Tilak: જુઓ તસવીરો
नलबाड़ी की सभा के बाद मुझे अयोध्या में रामलला के सूर्य तिलक के अद्भुत और अप्रतिम क्षण को देखने का सौभाग्य मिला। श्रीराम जन्मभूमि का ये बहुप्रतीक्षित क्षण हर किसी के लिए परमानंद का क्षण है। ये सूर्य तिलक, विकसित भारत के हर संकल्प को अपनी दिव्य ऊर्जा से इसी तरह प्रकाशित करेगा। pic.twitter.com/QS3OZ2Bag6
— Narendra Modi (@narendramodi) April 17, 2024
Ram Lalla Surya Tilak: પીએમ મોદીએ પગરખાં ઉતારીને કર્યા દર્શન
પીએમ મોદીએ ખુદ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. ખાસ વાત એ છે કે જ્યારે પીએમ મોદી રામ લલ્લાના સૂર્ય તિલકની અદ્ભુત ક્ષણ જોઈ રહ્યા હતા ત્યારે તેમણે તેમના ચંપલ ઉતારી દીધા હતા.
આ સમાચાર પણ વાંચો : દુબઈમાં વરસાદ બાદ પૂર…રણમાં પાણી-પાણી, રસ્તા પર ગાડીઓ હોડીની જેમ તરવા લાગી; જૂઓ ભયાનક દ્રશ્યો
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
 
			         
			         
                                                        