Site icon

સુપ્રીમ કોર્ટ સામે આત્મવિલોપન કરનારી રેપ પીડિતાનું મોત, UPના પોલીસ અધિકારીઓ સામે આ ગંભીર આક્ષેપ ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

સુપ્રીમ કોર્ટની બહાર 16 ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરનાર કથિત રેપ પીડિતાનું મંગળવારે મોત થયું છે.

રેપ પીડિતા અને તેના મિત્રએ સુપ્રીમ કોર્ટની બહાર આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જોકે, આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા બાદ પીડિતાના દોસ્તનું 21 ઓગસ્ટના મૃત્યુ થયું હતું.

બંને લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ તેમને પોલીસ વાનથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બંને લોકોને રામ મનોહર લોહીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આગ ચંપી કરતા પહેલા બંન્ને મિત્રોએ કોર્ટની બહાર ફેસબુક લાઈવ પણ કર્યું હતું. જેમાં તેમણે SSP અમિત પાઠક, CEO અમરેશ સિંહ, હવાલદાર સંજય રાય અને તેમના દીકરા વિવેક રાય તથા પૂર્વ IG પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. 

પાઈ પાઈ માટે ભીખ માંગશે તાલિબાન? અમેરિકા અને IMF પછી હવે વર્લ્ડ બેંકે પણ કરી આ કાર્યવાહી; જાણો વિગતે 

Republic Day 2026:રિપબ્લિક ડે પર કોણ હશે ‘ચીફ ગેસ્ટ’ તે કેવી રીતે નક્કી થાય છે? જાણો કયા આધારે અપાય છે આમંત્રણ અને કોની પાસે છે ફાઈનલ પાવર’.
Republic Day 2026: કર્તવ્ય પથ પર પીએમ મોદીનો દબદબો: મરૂન સાફામાં સજ્જ થઈ શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ; જુઓ વડાપ્રધાનનો પ્રજાસત્તાક પર્વનો ખાસ લુક
History of Indian CurrencyMahatma Gandhi: ભારતીય નોટો પર ગાંધીજી પહેલા કોનો ફોટો હતો? બ્રિટિશ છાપ હટાવવાથી લઈને ‘બાપુ’ સુધીની સફરની રોમાંચક કહાની.
Badrinath-Kedarnath Entry Rules: બદરીનાથ અને કેદારનાથ ધામમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત, જાણો મંદિર સમિતિએ કેમ લીધો આ કડક નિર્ણય
Exit mobile version