Site icon News Continuous Bureau | Mumbai

Republic Day: પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રિટ્રીટ માટેની ટિકિટોનું વેચાણ 02 જાન્યુઆરી, 2025થી શરૂ થશે

Republic Day: પ્રજાસત્તાક દિવસ માટે ટિકિટો 2 જાન્યુઆરીથી વેચાશે, જાણો સંપૂર્ણ માહિતી

Republic Day Ticket sales for Republic Day Parade and Beating Retreat will begin from January 02, 2025

Republic Day Ticket sales for Republic Day Parade and Beating Retreat will begin from January 02, 2025

News Continuous Bureau | Mumbai

Republic Day: પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 અને બીટિંગ રિટ્રીટ માટે ટિકિટોનું વેચાણ 02 જાન્યુઆરી, 2025ના રોજથી શરૂ થશે. ટિકિટના દરોની વિગતો નીચે મુજબ છે:

ક્રમાંક આયોજન ટિકિટોનું મૂલ્ય સમયપત્રક
1. પ્રજાસત્તાક દિનની પરેડ (26.01.2025) ₹100/- અને ₹20/- 02 જાન્યુઆરી 2025 – 11 જાન્યુઆરી 2025 થી 0900 વાગ્યાથી દિવસનો ક્વોટા સમાપ્ત થાય ત્યાં સુધી.
2. બીટિંગ રિટ્રીટ

(ફુલ ડ્રેસ રિહર્સલ દા. ત. 28.01.2025)

₹20/-
3. બીટિંગ રિટ્રીટ (29.01.2025) ₹100/-

 

Join Our WhatsApp Channel

Republic Day:  ટિકિટો નીચેના પોર્ટલ/પ્લેટફોર્મ પરથી સીધી જ ખરીદી શકાય છેઃ

  1. aamantran.mod.gov.in
  2. ‘આમંત્રણ’ મોબાઇલ એપને મોબાઇલ સેવા એપ સ્ટોર પરથી/આપેલ QR કોડ દ્વારા ડાઉનલોડ કરી શકાય છેઃ

અન્ય પાંચ સ્થળ  ટિકિટ બૂથ/કાઉન્ટર પરથી પણ ઓરિજિનલ ફોટો આઇડી કાર્ડ (આધાર કાર્ડ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ અને કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલું આઇડી કાર્ડ વગેરે, જે પ્રજાસત્તાક દિવસ/બીટીંગ રીટ્રીટ રિહર્સલ સમારોહમાં હાજરી આપવા માટે પણ સાથે રાખવાની જરૂર રહેશે) બતાવી ટિકિટ ખરીદી શકાય છે:

ક્રમાંક ટિકિટ કાઉન્ટરનું સ્થાન તારીખો અને સમયો
1 સેના ભવન (ગેટ નંબર 2) 02 જાન્યુઆરી 2025 – 11 જાન્યુઆરી 2025

 

બપોરે – 10-00 કલાકથી 13-00 કલાક

 

બપોરે – 14-00 કલાકથી 16-30 કલાક

2 શાસ્ત્રી ભવન (ગેટ નંબર 3 પાસે)
3 જંતર-મંતર (મેઇન ગેટ પાસે)
4 પ્રગતિ મેદાન (ગેટ નંબર 1)
5 રાજીવ ચોક મેટ્રો સ્ટેશન (ગેટ નંબર 7 અને 8)
  1. પ્રજાસત્તાક દિનની ઉજવણી 2025ને લગતી માહિતી rashtraparv.mod.gov.in/ પર જોઈ શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

India Rescue Operation Nepal ચીનનેપાળ સરહદે કુદરતી આફત ૪૦૦ ભારતીયો ફસાયા, ૧૦૦ લાપતા; ભારત સરકારનો મેગા રેસ્ક્યૂ પ્લાન તૈયાર
PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
Exit mobile version