Site icon

ગણતંત્રના દિવસે લાલ કિલ્લા પર થયેલી હિંસાના માસ્ટર માઈન્ડ દીપ સિદ્ધુ સહીત 7 લોકો પર જાહેર થયા ઇનામ, જાણો વિગત.

ગણતંત્રના દિવસે ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાના માસ્ટરમાઈન્ડ દીપ સિદ્ધુ પર દિલ્હી પોલીસે ગાળિયો કસવાનું શરુ કરી દીધું છે.

દિલ્હી પોલીસે દીપ સિદ્ધુ, જુગરાજ સિંહ સહિત 4 લોકો પર એક એક લાખનું ઈનામ જાહેર કર્યુ છે. 

Join Our WhatsApp Community

એટલું જ નહીં પોલીસે હિંસામાં સામેલ ચાર અન્ય લોકો પર 50-50 હજારનું ઈનામ રાખ્યું છે. 

ઉલ્લેખનીય છે કે આ લોકો લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવા અને લોકોને હિંસા માટે ઉશ્કેરવામાં સામેલ હતા.

Ladakh dispute: શું છે બંધારણની છઠ્ઠી અનુસૂચિ, જેના માટે લદાખમાં થયો આટલો હોબાળો, લાગુ થશે તો શું ફેરફાર થશે?
BJP: ભાજપે બિહાર ચૂંટણી માટે ધર્મેન્દ્ર પ્રધાનને બનાવ્યા પ્રભારી, યુપીના નાયબ મુખ્યમંત્રીને મળી આ જવાબદારી.
UPI Rules: 3 નવેમ્બરથી બદલાઈ રહ્યા છે ભીમ UPIના નિયમો,જાણો તમારા માટે શું બદલાશે?
Sonam Wangchuk: લેહ હિંસા બાદ વિવાદોમાં સોનમ વાંગચુક, આ બાબત ને લઈને આવ્યા CBIના રડાર પર.
Exit mobile version