Site icon

સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ ડિમોલિશન કેસના ચુકાદાની તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

09 મે 2020 

19 જુલાઈ 2019 ના રોજ બે જજોની બેંચએ સીબીઆઈ કોર્ટ ને 9 મહીનાની અંદર ટ્રાયલ પુરી કરવાના આદેશ આપ્યાં હતા. બીજેપીના દિગ્ગજ નેતા એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી અને અન્ય 13 લોકો સામે બાબરી મસ્જિદના તોડવાના ગુનાહિત કાવતરાના આરોપસર કેસ ચાલી રહ્યો છે. વધુમાં ટ્રાયલ કોર્ટના વકીલે સુપ્રીમ કોર્ટમાં એક પત્ર દાયર કરી વધુ સમય આપવાની માંગ કરી હતી જેની સામે SC એ વીડિઓ કોંફરન્સીન દ્વારા પુરાવા રજૂ કરવાની સલાહ આપી છે. જેથી હાલ આપવામાં આવેલો સમય વ્યર્થ જાય નહીં અને આગામી સુનાવણી હવે 31 ઓગસ્ટની આપવામાં આવી છે..

LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Oil Wells in India: ભારતમાં ક્યાં ક્યાંથી નીકળે છે ‘કાળું સોનું’? આસામથી ગુજરાત સુધી ફેલાયેલા તેલના કૂવાઓનો સંપૂર્ણ નકશો અને ઈતિહાસ.
Iran War: ભારત માટે ખતરાની ઘંટડી! ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં કતરનો ગેસ પ્લાન્ટ લપેટાયો, અડધોઅડધ ગેસ સપ્લાય અટકતા હાહાકાર
Braving Missiles & Mines: મોત સામે જંગ જીત્યા ભારતીય નાવિકો! હોર્મુઝની ખાડીમાં બારૂદી સુરંગો વચ્ચેથી LPG જહાજ સુરક્ષિત લાવ્યા, દેશભરમાં થઈ રહ્યા છે વખાણ.
Exit mobile version