Site icon

સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ ડિમોલિશન કેસના ચુકાદાની તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

09 મે 2020 

19 જુલાઈ 2019 ના રોજ બે જજોની બેંચએ સીબીઆઈ કોર્ટ ને 9 મહીનાની અંદર ટ્રાયલ પુરી કરવાના આદેશ આપ્યાં હતા. બીજેપીના દિગ્ગજ નેતા એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી અને અન્ય 13 લોકો સામે બાબરી મસ્જિદના તોડવાના ગુનાહિત કાવતરાના આરોપસર કેસ ચાલી રહ્યો છે. વધુમાં ટ્રાયલ કોર્ટના વકીલે સુપ્રીમ કોર્ટમાં એક પત્ર દાયર કરી વધુ સમય આપવાની માંગ કરી હતી જેની સામે SC એ વીડિઓ કોંફરન્સીન દ્વારા પુરાવા રજૂ કરવાની સલાહ આપી છે. જેથી હાલ આપવામાં આવેલો સમય વ્યર્થ જાય નહીં અને આગામી સુનાવણી હવે 31 ઓગસ્ટની આપવામાં આવી છે..

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
Exit mobile version