કોરોના મહામારીને જોતા મોદી સરકારે લીધો વધુ એક મોટો નિર્ણય: હવે આ તારીખ સુધી રહેશે તમામ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022          

બુધવાર

દેશમાં કોરોના વાયરસના વધતાં સંક્રમણના કારણે કેન્દ્ર સરકારે ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે. 

કોરોના વાયરસની ત્રીજી લહેરને જોતાં કેન્દ્ર સરકારે કોમર્શિયલ પેસેન્જર સર્વિસ પર રોકને 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવી દીધી છે. 

DGCA દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ અનુસાર આ પ્રતિબંધોની અસર કાર્ગો વિમાન પર નહીં પડે તથા DGCAની મંજૂરી સાથે ઉડતા વિમાનો પર પણ તેની અસર પડશે નહીં.

નોંધનીય છે કે અગાઉ આ પ્રતિબંધ 31મી જાન્યુઆરી સુધી જ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

આર્થિક દેવામાં ડૂબેલી બેસ્ટને ફરી બેઠી કરવા BMC કરશે આટલા કરોડ રૂપિયાની મદદ; જાણો વિગત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment