Site icon

પર્યટન સ્થળો પર ભીડ જોઈને ચોંકી ઉઠ્યા પીએમ મોદી, વ્યક્ત કરી નારાજગી, જાણો તેમણે શું કહ્યું

દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ ઘટતા લોકો હિલ સ્ટેશનો અને બીજા ટુરિસ્ટ પ્લેસ પર ગીરદી જમાવી રહ્યા છે.

દેશના અનેક પર્યટન સ્થળોએ લોકોની ભીડ ઉમટતા પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી છે.

Join Our WhatsApp Community

કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ પ્રકારની ભૂલો કોરોના સામેની લડાઈને નબળી પાડી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં વિલંબના કારણે ઉત્તર ભારત સહિતના રાજ્યોમાં ગરમી પડી રહી છે. બીજી તરફ કોરોનાના નિયંત્રણમાં મુકાયેલી ઢીલના પગલે લોકોએ હિલ સ્ટેશનો તરફ ધસારો કર્યો છે. 

વિશ્વના આ દેશમાં ફરી વધવા લાગ્યું કોરોના સંક્રમણ, જાન્યુઆરી પછી પ્રથમ વખત 32 હજારથી વધુ કેસ આવ્યા સામે ; જાણો વિગતે

LPG સ્કેમ એલર્ટ: એક ખોટી ક્લિક અને ખાતું ખાલી! ગેસ ગ્રાહકો માટે સાયબર પોલીસની મોટી ચેતવણી; જાણો બચવાના ઉપાયો.
Energy Security: Energy Security:ગેસ સંકટ ‘છૂમંતર’! ગુજરાત પહોંચી રહ્યા છે બે વધુ જાયન્ટ LPG જહાજો; હોર્મુઝના તણાવ વચ્ચે ભારતની મોટી કૂટનીતિક જીત.
LPG e-KYC Update: ગેસ સબસિડી ચાલુ રાખવી હોય તો તરત કરો આ કામ! LPG e-KYC હવે મોબાઈલથી જ થશે શક્ય; આ રહી ઓનલાઇન પ્રોસેસની વિગત
Rajya Sabha Election Final Scorecard: રાજ્યસભા સ્કોરકાર્ડ: ચૂંટણી બાદ બદલાયું ગૃહનું ગણિત! NDA ની પકડ મજબૂત, વિપક્ષી છાવણીમાં ચિંતા; જાણો કોને કેટલું નુકસાન
Exit mobile version