Site icon

પર્યટન સ્થળો પર ભીડ જોઈને ચોંકી ઉઠ્યા પીએમ મોદી, વ્યક્ત કરી નારાજગી, જાણો તેમણે શું કહ્યું

દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ ઘટતા લોકો હિલ સ્ટેશનો અને બીજા ટુરિસ્ટ પ્લેસ પર ગીરદી જમાવી રહ્યા છે.

દેશના અનેક પર્યટન સ્થળોએ લોકોની ભીડ ઉમટતા પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી છે.

Join Our WhatsApp Community

કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ પ્રકારની ભૂલો કોરોના સામેની લડાઈને નબળી પાડી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં વિલંબના કારણે ઉત્તર ભારત સહિતના રાજ્યોમાં ગરમી પડી રહી છે. બીજી તરફ કોરોનાના નિયંત્રણમાં મુકાયેલી ઢીલના પગલે લોકોએ હિલ સ્ટેશનો તરફ ધસારો કર્યો છે. 

વિશ્વના આ દેશમાં ફરી વધવા લાગ્યું કોરોના સંક્રમણ, જાન્યુઆરી પછી પ્રથમ વખત 32 હજારથી વધુ કેસ આવ્યા સામે ; જાણો વિગતે

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version