Shri Kalki Dham : PM મોદી આ તારીખે કરશે શ્રી કલ્કી ધામનો શિલાન્યાસ

Shri Kalki Dham : PM નરેન્દ્ર મોદીએ આજે શ્રી આચાર્ય પ્રમોદ કૃષ્ણમનો શ્રી કલ્કી ધામની શિલાન્યાસ માટે આમંત્રણ આપવા બદલ આભાર માન્યો હતો.

by kalpana Verat
Shri Kalki Dham PM to lay foundation stone of Shri Kalki Dham on Feb 19

News Continuous Bureau | Mumbai

Shri Kalki Dham : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી આચાર્ય પ્રમોદ કૃષ્ણમનો શ્રી કલ્કી ધામની શિલાન્યાસ માટે આમંત્રણ આપવા બદલ આભાર માન્યો હતો.

આ કાર્યક્રમ 19 ફેબ્રુઆરીએ યોજાશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“आस्था और भक्ति से जुड़े इस पावन अवसर का हिस्सा बनना मेरे लिए सौभाग्य की बात है। निमंत्रण के लिए आपका हृदय से आभार Acharya Pramod जी।”

આ સમાચાર પણ વાંચો : Interim Budget 2024: શું છે 11,11,111નું ગણિત? , 2024ના બજેટમાં કેમ દેખાયો આ જાદુઈ નંબર…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More