Ram Mandir: તોફાનીઓ સુધારવાના નથી, રાચી ખાતે રામનવમી પહેલા ટેરેસ પરથી પથરાઓ પકડાયા. જુઓ વિડિયો.

Ram Mandir: રાચી પોલીસે કોઈપણ પ્રકારના રમખાણ થાય તે પહેલા ડ્રોનથી દરેક ઈમારતની તપાસ કરી હતી ત્યારે એક ઇમારતની ટેરેસ પરથી મોટા પ્રમાણમાં પથરાઓ મળી આવ્યા.

by Dr. Mayur Parikh
stones recovered from terrace

News Continuous Bureau | Mumbai 

Ram Mandir: રામ મંદિર ના ઉત્સવ પ્રસંગે આખા દેશમાં ઠેર ઠેર સરઘસ નીકળવાનું છે. તેમજ વાતાવરણ રામમય બનવાનું છે ત્યારે વિઘ્ન સંતોષીઓ કોઈ જાતની ધમાલ કરે નહીં તે માટે પોલીસ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. છત્તીસગઢમાં એક વિચિત્ર બનાવ્યો છે.

Ram Mandir: ડ્રોન કેમેરામાં શું પકડાયું.

પોલીસ વિભાગે રાંચી ખાતે ડ્રોન કેમેરા મારફતે દરેક ઈમારતની ટેરેસ ની તપાસ કરી હતી. ત્યારે અમુક ઇમારત પર પથરાઓ ભેગા કરીને રાખવામાં આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું હતું. પોલીસ વિભાગ તરત જ એલર્ટ મોડ પર આવી ગયું અને આ ઇમારતના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More