Site icon

નકસલવાદીઓ વિકાસ નથી ઈચ્છતા, 2 જેસીબી સહિત કુલ 6 વાહનોને આગ ચાંપી હતી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

25 જુન 2020

નક્સલીઓ ક્યારે પણ નથી ઈચ્છતા કે તેઓના પ્રભાવ વાળા વિસ્તારોમાં વિકાસ થાય. જ્યાં મૂળભૂત સુવિધાઓ વધે. રોડ, રસ્તા, પાણી, ફોન જેવા સંસાર ના સાધનો વધે. કારણકે પછી આ લોકોની પ્રવૃત્તિ પર પોલીસ નો પહેરો લાગી જાય. આવી જ એક ઘટનામાં છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓએ મોડી રાત્રે માર્ગ બાંધકામના કામમાં રોકાયેલા બે જેસીબી અને એક પોકલેન, ત્રણ ટિપર સહિત કુલ 6 વાહનોને આગ ચાંપી દીધી હતી. આ ઘટના જિલ્લાના કુકણાર પોલીસ સ્ટેશન વિસ્તારના ધનીકોરતા ગામની છે. 

 નોંધનીય છે કે નક્સલવાદીઓ તેમના પ્રભાવના ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે આગામી દિવસોમાં વધુ આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. તેઓ હંમેશા રોડ, બ્રિજ, પુલીયા, કલ્ટવર બાંધકામનો વિરોધ કરે છે. જેથી વિસ્તારનો વિકાસ થંભી જાય. જો ત્યાં વિકાસ થાય  તો તેઓ પોતાના ગોરખધંધા ચાલુ રાખી શકતા નથી…..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fXVsFS 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version