સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાકાળમાં વાયરસથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર આપવા માટે  સરકાર આ કામ કરે ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

દેશમાં કોરોના કાળમાં આ વાયરસથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનને વળતર મળશે. 

સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને એક આદેશ આપતા કોરોનાના દિવંગતોના પરિવારોને વળતર આપવા માટે એક ફોર્મ્યુલા ઘડી કાઢવા આદેશ આપ્યો છે.

આ કામગીરી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા તૈયાર કરવામાં આવશે. 

જોકે, આ વળતર કેટલું હોવું જોઇએ એ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ સર્વોચ્ચ અદાલતને કોરોનાના મૃતકના પરિવારને રૂા.4 લાખનું વળતર આપવા એક અરજી થઇ હતી.

મુંબઈ મહાનગરપાલિકાની દાદાગીરી : સીધા હાથે નહીં તો ઊલટા હાથે વસૂલશે પૈસા, 2014 પછીનાં તમામ બિલ્ડિંગોને ચૂકવવી પડશે ફાયર સર્વિસ ફી; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More