Site icon

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી બિલ્ડરો ફફડાટમાં પણ ગ્રાહકો નિશ્ચિત. જાણો કેમ? ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 17 નવેમ્બર  2021 
બુધવાર. 

સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી પોતાની જમાપુંજી ભેગી કરીને ઘર ખરીદનારાઓને રાહત થઈ છે. સરકારે રેરા કાયદાથી ધર ખરીદી કરનારાઓને સંરક્ષણ આપ્યું છે. રેરાએ આપેલા નિર્ણયને કોર્ટમા પડકારી બિલ્ડરો તેને અમલમાં મુકવાનું ટાળતા હતા. હવે જોકે સુપ્રીમ કોર્ટની લપડાક બાદ બિલ્ડરોએ ઝૂકવું પડ્યું છે.

Join Our WhatsApp Community

રેરા ઓથોરિટીએ આપેલા આદેશને પડકારતા અગાઉ બિલ્ડરને ફ્લેટ ખરીદનારને પહેલા નુકસાનની ભરપાઈ સંપૂર્ણ વ્યાજની રકમ સહિત અથવા દંડની લગભગ 30 ટકા રકમ જમા કરાવવી પડશે. રિયલ એસ્ટેટના કાયદામાં આ જોગવાઈને સુપ્રીમ કોર્ટે હાથમાં લીધી છે.

ઐતિહાસિક નિર્ણય! દેશને મળી શકે છે પ્રથમ સમલૈંગિક જજ, સુપ્રીમ કોર્ટે આ જજ માટે કરી ભલામણ

સુપ્રીમ કોર્ટે એક કેસના સંદર્ભને લઈને આ ચુકાદો આપ્યો છે, જેમાં ઓથોરિટીને દંડની રકમ 30 ટકાથી વધારવાની સત્તા પણ આપી છે. રેરાએ આપેલા આદેશ અમલમાં મૂકવાને બદલે બિલ્ડર અદાલતમાં તેને પડકારીને ગ્રાહકોને નુકસાની ભરપાઈ આપવાનું ટાળતા હતા. જોકે હવે કોર્ટેના ચુકાદાને પગલે બિલ્ડરોની સાન ઠેકાણે આવી ગઈ છે.

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version