Site icon

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી બિલ્ડરો ફફડાટમાં પણ ગ્રાહકો નિશ્ચિત. જાણો કેમ? ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 17 નવેમ્બર  2021 
બુધવાર. 

સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી પોતાની જમાપુંજી ભેગી કરીને ઘર ખરીદનારાઓને રાહત થઈ છે. સરકારે રેરા કાયદાથી ધર ખરીદી કરનારાઓને સંરક્ષણ આપ્યું છે. રેરાએ આપેલા નિર્ણયને કોર્ટમા પડકારી બિલ્ડરો તેને અમલમાં મુકવાનું ટાળતા હતા. હવે જોકે સુપ્રીમ કોર્ટની લપડાક બાદ બિલ્ડરોએ ઝૂકવું પડ્યું છે.

Join Our WhatsApp Community

રેરા ઓથોરિટીએ આપેલા આદેશને પડકારતા અગાઉ બિલ્ડરને ફ્લેટ ખરીદનારને પહેલા નુકસાનની ભરપાઈ સંપૂર્ણ વ્યાજની રકમ સહિત અથવા દંડની લગભગ 30 ટકા રકમ જમા કરાવવી પડશે. રિયલ એસ્ટેટના કાયદામાં આ જોગવાઈને સુપ્રીમ કોર્ટે હાથમાં લીધી છે.

ઐતિહાસિક નિર્ણય! દેશને મળી શકે છે પ્રથમ સમલૈંગિક જજ, સુપ્રીમ કોર્ટે આ જજ માટે કરી ભલામણ

સુપ્રીમ કોર્ટે એક કેસના સંદર્ભને લઈને આ ચુકાદો આપ્યો છે, જેમાં ઓથોરિટીને દંડની રકમ 30 ટકાથી વધારવાની સત્તા પણ આપી છે. રેરાએ આપેલા આદેશ અમલમાં મૂકવાને બદલે બિલ્ડર અદાલતમાં તેને પડકારીને ગ્રાહકોને નુકસાની ભરપાઈ આપવાનું ટાળતા હતા. જોકે હવે કોર્ટેના ચુકાદાને પગલે બિલ્ડરોની સાન ઠેકાણે આવી ગઈ છે.

Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.
LPG Shortage Crisis: LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે તાળા; NRAI ની એડવાઈઝરીથી ખળભળાટ
Exit mobile version