Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, રાજદ્રોહના કાયદા પર લગાવી રોક; આ કલમ હેઠળ નવા કેસ દાખલ નહીં થઈ શકે..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

સુપ્રીમ કોર્ટે(Supreme court) દેશદ્રોહના કાયદા (sedition law) પર પુર્નવિચાર થાય ત્યાં સુધી તેના ઉપયોગ પર હાલ પુરતી રોક લગાવી છે. 

કોર્ટે કેન્દ્ર(Central) અને રાજ્યોને(States) કહ્યું છે કે પુર્નવિચાર સુધી દેશદ્રોહ એટલે કે આઈપીસીની(IPC) કલમ 124એ(Section 124) હેઠળ કોઈ નવા કેસ દાખલ કરવામાં ન આવે. 

સાથે જ કોર્ટે કહ્યું કે જે પેન્ડિંગ કેસ છે તેના પર યથાસ્થિતિ જાળવી રાખવી. 

આ ઉપરાંત જે લોકો પર રાજદ્રોહનો આરોપ છે તેઓ જામીન(Bail) માટે કોર્ટમાં જઈ શકે છે.

હવે આ મામલે આગામી સુનાવણી 3જી જુલાઈએ થશે.

આ સમાચાર પણ વાંચો :  સુપ્રીમ કોર્ટના એક ચુકાદાએ વ્યક્તિને કરોડપતિ બનાવ્યો, નોઈડાના ગામના વ્યક્તિને આખરે ૨૫ વર્ષ બાદ જમીનનું વળતર મળ્યું; જાણો શું છે સમગ્ર મામલો 

Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
IMD Red Alert। વિનાશક વાવાઝોડાની ચેતવણી! ૧०० કિમીની ઝડપે ત્રાટકશે તોફાન, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
PM Modi Eid Message|બકરી ઈદ નિમિત્તે પીએમ મોદીએ ટ્વીટ કરીને પાઠવી શુભેચ્છાઓ; શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપતાં કહી આ મોટી વાત
Akasa Air Emergency। હવામાં ફ્યુઅલ ઓછું થતાં અકાસા એરની ફ્લાઈટમાં ઇમરજન્સી, એરપોર્ટ પર દોડધામ
Exit mobile version