Site icon

આને કહેવાય અંધા કાનૂન, વિરાટ યુદ્ધ જહાજ ૫૦ ટકા ટૂટ્યા પછી સુપ્રીમ નો સ્ટે. જાણો વિગત…

સુપ્રીમ કોર્ટે  જહાજ તોડવા પર સ્ટે મૂકી દીધો છે. 

સ્ટે મૂકી દેતા ઘોડા છૂટ્યા પછી તબેલા ને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. 

Join Our WhatsApp Community

જોકે હવે આ જહાજ સચવાય તો પણ તેનો ભવ્ય દેખાવ રહ્યો નથી અને ફરીથી ભવ્ય દેખાવ ઉભો કરી શકાય એમ પણ નથી. 

અત્યારે આઇએનએસ વિરાટનું અલંગમાં શ્રીરામ ગ્રુપના પ્લોટ નં.9 માં વિસર્જન કરવાનું કાર્ય ચાલી રહ્યું છે.

Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.
LPG Shortage Crisis: LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે તાળા; NRAI ની એડવાઈઝરીથી ખળભળાટ
Exit mobile version