Site icon

આને કહેવાય અંધા કાનૂન, વિરાટ યુદ્ધ જહાજ ૫૦ ટકા ટૂટ્યા પછી સુપ્રીમ નો સ્ટે. જાણો વિગત…

સુપ્રીમ કોર્ટે  જહાજ તોડવા પર સ્ટે મૂકી દીધો છે. 

સ્ટે મૂકી દેતા ઘોડા છૂટ્યા પછી તબેલા ને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. 

Join Our WhatsApp Community

જોકે હવે આ જહાજ સચવાય તો પણ તેનો ભવ્ય દેખાવ રહ્યો નથી અને ફરીથી ભવ્ય દેખાવ ઉભો કરી શકાય એમ પણ નથી. 

અત્યારે આઇએનએસ વિરાટનું અલંગમાં શ્રીરામ ગ્રુપના પ્લોટ નં.9 માં વિસર્જન કરવાનું કાર્ય ચાલી રહ્યું છે.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version