240
Join Our WhatsApp Community
સુપ્રીમ કોર્ટે પોતાના ફેંસલામાં જણાવ્યું છે કે કોઈપણ આરક્ષણ ૫૦ ટકાથી વધુ ન થઈ શકે.
પરિણામ સ્વરૂપ ઓબીસી આરક્ષણ હેઠળ 84 સદસ્યોનું સદસ્યત્વ હવે રદ થશે.
કુલ મળીને જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓ રદ થશે અને ત્યાં વધુ એક વાર ચૂંટણી થશે.
You Might Be Interested In
