Site icon

સુપ્રીમ કોર્ટે તમામ સરકારોને તતડાવી, ખબરદાર છે જો કોઈ ફરિયાદી સામે કાયદાકીય કાર્યવાહી થઈ…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર

સામાન્ય નાગરિકના કાયદાકીય રક્ષણ માટે હવે સુપ્રીમ કોર્ટ આગળ આવી છે. સુપ્રીમ કોર્ટે ભારત દેશની તમામ સરકારો ને ઉદ્દેશીને જણાવ્યું છે કે કોરોના ના સમયગાળા દરમિયાન જો કોઈ વ્યક્તિને તકલીફ થઈ રહી હોય અને તે વ્યક્તિ પોતાની તકલીફ અથવા સમસ્યા સોશિયલ મીડિયા અથવા અન્ય કોઈ માર્ગ નથી પ્રદર્શિત કરતી હોય તો તે વ્યક્તિ સામે કોઈપણ કાયદાકીય પગલા લેવા નહીં. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે જો આવા કોઈ વ્યક્તિની વિરોધમાં પગલાં લીધા ની કોર્ટને જાણ થઈ તો આવું પગલું એ કોર્ટની અવમાનના સમાન ગણાશે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે કોરોના સામે લડવા માટે શું નક્કર યોજના છે તેનો રોડમેપ પણ માંગ્યો છે.

Join Our WhatsApp Community

કોરોના કોઈને છોડતો નથી : બિહારના ચીફ સેક્રેટરી નું કોરોના થી નિધન.
 

Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Waqf Law: સુપ્રીમ કોર્ટ ના નિર્ણય પર મુસ્લિમ બોર્ડને અધૂરી ખુશી, આ મામલે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે યોજી બેઠક
Exit mobile version