દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનની પુષ્ટિ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આપ્યા સંકેત : ભારત-બ્રિટન વચ્ચે ફ્લાઈટ 31 ડિસેમ્બર બાદ પણ રહેશે રદ્દ…

by Dr. Mayur Parikh
  • ભારત-બ્રિટન વચ્ચે હવે 31 ડિસેમ્બર બાદ પણ ફ્લાઈટ સેવા સ્થગિત રહી શકે છે.
  • દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 6 કેસ મળ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સંકેતો આપ્યા છે
  • નોંધનીય છે કે, 23થી 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી આવતી-જતી તમામ ફ્લાઈટ સેવા સ્થગિત કરી દીધી હતી.  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More