Dhanteras: પ્રધાનમંત્રીએ ધનતેરસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી.

Dhanteras: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય, સુખ અને સમૃદ્ધિનું પ્રતીક ધનતેરસના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.

by Hiral Meria
The Prime Minister greeted the nation on Dhanteras.

News Continuous Bureau | Mumbai 

Dhanteras: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi ) આરોગ્ય, સુખ અને સમૃદ્ધિનું પ્રતીક ધનતેરસના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા ( best wishes ) પાઠવી છે.

શ્રી મોદીએ ભગવાન ધન્વંતરિના ( Dhanvantari ) આશીર્વાદ ( blessing ) માંગ્યા છે અને તમામ નાગરિકો સ્વસ્થ, સમૃદ્ધ અને સુખી રહે તેવી શુભેચ્છા પાઠવી છે, જેથી વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા મળતી રહે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“દેશના મારા પરિવારના તમામ સભ્યોને , આરોગ્ય અને સુખ અને સમૃદ્ધિના પ્રતીક સમાન તહેવાર ધનતેરસ પર ખૂબ ખૂબ અભિનંદન. હું ઈચ્છું છું કે ભગવાન ધન્વંતરિની કૃપાથી તમે બધા હંમેશા સ્વસ્થ, સમૃદ્ધ અને ખુશ રહો, જેથી વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા મળતી રહે.

આ સમાચાર પણ વાંચોઃ  Dhanteras 2023: આજે ધનતેરસ, જાણો લક્ષ્મીજીની પૂજા કરવા માટેના દિવસભરના શુભ મુહૂર્ત વિશે…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More