Site icon News Continuous Bureau | Mumbai

PM Modi : પ્રધાનમંત્રીએ નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા ને પ્રણામ કર્યા…

PM Modi : શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.

The Prime Minister paid obeisance to Maa Chandraghanta on the third day of Navratri

The Prime Minister paid obeisance to Maa Chandraghanta on the third day of Navratri

News Continuous Bureau | Mumbai 

PM Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રઘંટા(Maa Chandraghanta) દેવીની પ્રાર્થના કરી.

Join Our WhatsApp Channel

તેમણે દેશના નાગરિકોની ખ્યાતિ અને કીર્તિમાં સતત વધારો કરવા માટે મા ચંદ્રઘંટાનો આશીર્વાદ(blessings) પણ માંગ્યો છે.

શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (Stuti)ના પાઠ પણ શેર કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“હિંમત અને બહાદુરીના પ્રતીક માતા ચંદ્રઘંટાને વારંવાર વંદન! મારી ઈચ્છા છે કે માતાના આશીર્વાદથી દેશવાસીઓની યશ અને કીર્તિ સતત વધતી રહે.”

 

આ સમાચાર પણ વાંચો :  Hair fall: દહીં વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે, આ 6 રીતે બનાવો હેર પેક, ડેન્ડ્રફ, હેર ફોલ જેવી સમસ્યાથી મળશે રાહત

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version