Site icon

India population: ગત 65 વર્ષમાં ભારતમાં બે ધર્મના અનુયાયીઓનું પોપ્યુલેશન ઘટ્યું.

India population: ભારત દેશમાં ગત 75 વર્ષમાં જૈન અને પારસી સમુદાય ના લોકોની સંખ્યા ઘટી છે.

These two religious followers and declind in India.

These two religious followers and declind in India.

News Continuous Bureau | Mumbai

India population: તાજેતરમાં જે આંકડા જાહેર થયા છે તે મુજબ ભારત દેશમાં પારસીઓની વસ્તી ( Parsi population ) માં પંચ્યાસી ટકા જેટલો ઘટાડો નોંધાયો છે જ્યારે કે જૈનોની વસ્તી ( Jain population ) પણ એક ટકા જેટલી ઘટી છે. 

Join Our WhatsApp Community

India population: હિન્દુઓની સંખ્યા પણ ઘટે છે. 

આંકડામાં દર્શાવ્યા મુજબ હિન્દુઓની ( Hindus ) સંખ્યા માં આશરે 8% જેટલો ઘટાડો નોંધાયો છે. આઝાદી સમયે ભારત 85% હિન્દુઓ હતા જે હવે ઘટીને 78% જેટલા થયા છે.

આ સમાચાર પણ વાંચો: Stock Market: FIIએ 2024માં ફાઈનાન્શિયલ સ્ટોક્સમાંથી રૂ. 46,000 કરોડ ઉપાડ્યા, છેલ્લા મહિનામાં શેરોનું વેચાણ 9,300 કરોડની આસપાસ.. જાણો શું છે મુખ્ય કારણ..

India population: મુસલમાનોની જનસંખ્યા વધી. 

મુસલમાનોની જનસંખ્યામાં ( Muslim population ) જોરદાર વધારો નોંધાયો છે. આઝાદી સમયે મુસલમાનોની વસ્તી લગભગ 10% હતી જે વધીને 14% થઈ ગઈ છે. 

E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Middle East Escalation:ટ્રમ્પની શાંતિ અપીલના ઉડ્યા ધજાગરા! ઈરાનનો ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો; કુવૈતમાં ડ્રોનથી આતંક અને વાયુ સેના હાઈ-એલર્ટ.
Middle East War Escalates:શું હવે શરૂ થશે ‘મહાજંગ’? ઈરાન વિરુદ્ધ સાઉદી અરેબિયા અને UAE મેદાને; મધ્ય પૂર્વના દેશોના આકરા તેવરથી દુનિયા સ્તબ્ધ
Indian cotton market:સરકારની ખરીદી અને ખોળની તેજીથી રૂના બજારમાં તેજીનો માહોલ
Exit mobile version