Site icon

India population: ગત 65 વર્ષમાં ભારતમાં બે ધર્મના અનુયાયીઓનું પોપ્યુલેશન ઘટ્યું.

India population: ભારત દેશમાં ગત 75 વર્ષમાં જૈન અને પારસી સમુદાય ના લોકોની સંખ્યા ઘટી છે.

These two religious followers and declind in India.

These two religious followers and declind in India.

News Continuous Bureau | Mumbai

India population: તાજેતરમાં જે આંકડા જાહેર થયા છે તે મુજબ ભારત દેશમાં પારસીઓની વસ્તી ( Parsi population ) માં પંચ્યાસી ટકા જેટલો ઘટાડો નોંધાયો છે જ્યારે કે જૈનોની વસ્તી ( Jain population ) પણ એક ટકા જેટલી ઘટી છે. 

Join Our WhatsApp Community

India population: હિન્દુઓની સંખ્યા પણ ઘટે છે. 

આંકડામાં દર્શાવ્યા મુજબ હિન્દુઓની ( Hindus ) સંખ્યા માં આશરે 8% જેટલો ઘટાડો નોંધાયો છે. આઝાદી સમયે ભારત 85% હિન્દુઓ હતા જે હવે ઘટીને 78% જેટલા થયા છે.

આ સમાચાર પણ વાંચો: Stock Market: FIIએ 2024માં ફાઈનાન્શિયલ સ્ટોક્સમાંથી રૂ. 46,000 કરોડ ઉપાડ્યા, છેલ્લા મહિનામાં શેરોનું વેચાણ 9,300 કરોડની આસપાસ.. જાણો શું છે મુખ્ય કારણ..

India population: મુસલમાનોની જનસંખ્યા વધી. 

મુસલમાનોની જનસંખ્યામાં ( Muslim population ) જોરદાર વધારો નોંધાયો છે. આઝાદી સમયે મુસલમાનોની વસ્તી લગભગ 10% હતી જે વધીને 14% થઈ ગઈ છે. 

Ajit Doval: “અમે ચૂપ નહીં બેસીએ!” અજીત ડોવલે અમેરિકાને બતાવી દીધો અરીસો, ટ્રમ્પના કાર્યકાળનો ઉલ્લેખ કરી મચાવ્યો ખળભળાટ.
Rahul Gandhi vs Ravneet Bittu: રાહુલ ગાંધી અને રવનીત બિટ્ટૂ વચ્ચે આમને-સામને ટક્કર, એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપો.
Ghaziabad Sister: ઓનલાઇન ગેમના ચક્કરમાં 3 બહેનોએ મોતની છલાંગ લગાવી, માતા-પિતા માટે છોડતી ગઈ કરુણ ચીઠ્ઠી.
Ajit Pawar’s Last Words: ન ક્રેશના 8 મિનિટ પહેલાનો એ ફોન: અજિત પવારે છેલ્લે કોની સાથે કરી હતી વાત? સામે આવી અંતિમ વાતચીતની વિગતો
Exit mobile version