ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત, દેશમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક 4 લાખને પાર,  જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે 

by Dr. Mayur Parikh

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 46,617 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 853નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,00,312નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,04,58,251 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 59,384દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,95,48,302 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 5,09,637 સક્રિય કેસ છે.

નકલી વેક્સિનેશનના કામમાં સામેલ ચારકોપની શિવમ્ હૉસ્પિટલ સંદર્ભે પોલીસે મહાનગરપાલિકા પાસે આ માગણી કરી; જાણો વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More