Site icon

ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત, દેશમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક 4 લાખને પાર,  જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 46,617 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 853નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,00,312નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,04,58,251 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 59,384દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,95,48,302 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 5,09,637 સક્રિય કેસ છે.

નકલી વેક્સિનેશનના કામમાં સામેલ ચારકોપની શિવમ્ હૉસ્પિટલ સંદર્ભે પોલીસે મહાનગરપાલિકા પાસે આ માગણી કરી; જાણો વિગત

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version