Site icon

શું કીધું -ભારતના ઘઉંમાં રુબેલા વાયરસ- આ દેશે વાયરસ હોવાનું કહી 56877 ટન ઘઉં ભરેલું જહાજ પાછું મોકલ્યું

 News Continuous Bureau | Mumbai

રશિયા અને યુક્રેનના યુદ્ધને(Russia ukraine war) લઈને દુનિયાભરમાં ઘઉંની અછત(Wheat shortage) સર્જાઈ રહી છે, ત્યારે તૂર્કીએ(Turkey) ભારતથી આવેલા ઘઉંને રિજેક્ટ કરી દીધા છે. 

Join Our WhatsApp Community

તુર્કીએ કહ્યું છે કે ભારતના ઘઉંમાં રૂબેલા વાયરસ(Rubella virus) જોવા મળ્યો છે. 

તેણે ઘઉંમાં ફાયટોસેનિટરી સમસ્યાઓનો(Phyto sanitary problems) ઉલ્લેખ કરતા 56,877 ટન ઘઉંની ખેપ સાથે પોતાના જહાજને(Ship) ગુજરાતના(Gujarat) કંડલા બંદરે(Kandla port) પાછું મોકલી દીધું છે. 

એસએન્ડપી ગ્લોબલ કોમોડિટી ઈનસાઈટ્સે(S&P Global Commodity Insights) પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. 

અહેવાલો મુજબ, તુર્કીના એક વેપારીએ કહ્યું કે, ભારતીય ઘઉંમાં(Indian wheat) રુબેલા વાયરસ મળ્યો છે, જેના કારણે દેશના કૃષિ મંત્રાલયે(Ministry of Agriculture) તેને પાછા મોકલવાનો નિર્ણય લીધો છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ જહાજ મધ્ય જૂન સુધીમાં ગુજરાત પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : સોનિયા ગાંધી બાદ હવે ગાંધી પરિવારના આ સદસ્યને થયો કોરોના- ઘરમાં જ થયા ક્વોરન્ટાઈન

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version