Site icon

શું કીધું -ભારતના ઘઉંમાં રુબેલા વાયરસ- આ દેશે વાયરસ હોવાનું કહી 56877 ટન ઘઉં ભરેલું જહાજ પાછું મોકલ્યું

 News Continuous Bureau | Mumbai

રશિયા અને યુક્રેનના યુદ્ધને(Russia ukraine war) લઈને દુનિયાભરમાં ઘઉંની અછત(Wheat shortage) સર્જાઈ રહી છે, ત્યારે તૂર્કીએ(Turkey) ભારતથી આવેલા ઘઉંને રિજેક્ટ કરી દીધા છે. 

Join Our WhatsApp Community

તુર્કીએ કહ્યું છે કે ભારતના ઘઉંમાં રૂબેલા વાયરસ(Rubella virus) જોવા મળ્યો છે. 

તેણે ઘઉંમાં ફાયટોસેનિટરી સમસ્યાઓનો(Phyto sanitary problems) ઉલ્લેખ કરતા 56,877 ટન ઘઉંની ખેપ સાથે પોતાના જહાજને(Ship) ગુજરાતના(Gujarat) કંડલા બંદરે(Kandla port) પાછું મોકલી દીધું છે. 

એસએન્ડપી ગ્લોબલ કોમોડિટી ઈનસાઈટ્સે(S&P Global Commodity Insights) પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. 

અહેવાલો મુજબ, તુર્કીના એક વેપારીએ કહ્યું કે, ભારતીય ઘઉંમાં(Indian wheat) રુબેલા વાયરસ મળ્યો છે, જેના કારણે દેશના કૃષિ મંત્રાલયે(Ministry of Agriculture) તેને પાછા મોકલવાનો નિર્ણય લીધો છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ જહાજ મધ્ય જૂન સુધીમાં ગુજરાત પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : સોનિયા ગાંધી બાદ હવે ગાંધી પરિવારના આ સદસ્યને થયો કોરોના- ઘરમાં જ થયા ક્વોરન્ટાઈન

Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Exit mobile version