Site icon

ઓક્સિજન ના અભાવે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં 25ના મોત? દર કલાકે એક નો જીવ જાય છે.

ઓક્સિજન ના અભાવે દિલ્હીની ગંગારામ હોસ્પિટલના 25 કોરોના દર્દીઓ ના મૃત્યુ થયા છે.

હોસ્પિટલ પાસે માત્ર પાંચ કલાક ચાલે એટલો ઓક્સિજન હતો. ત્યારબાદ ઓક્સિજનની ભારે અછત સર્જાતા ઓક્સિજન નું પ્રેશર ઓછું થયું. તેમજ એક પછી એક દર્દીઓના મૃત્યુ થયા.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે દિલ્હીની અનેક હોસ્પિટલોમાં હવે ઓક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી નું બેશરમ નિવેદન : વિરાર માં લાગેલી આગ કંઈ રાષ્ટ્રીય સમાચાર નથી.

Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
5kg LPG FTL Cylinder Rules 2026: મજૂરોને હવે રાંધણ ગેસ માટે નહીં ખાવા પડે ધક્કા! 5 કિલોના સિલિન્ડરના વિતરણ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન’
Exit mobile version