Site icon

 કેન્દ્ર સરકાર સામે ઝુક્યું ટ્વીટર ; સંઘપ્રમુખ મોહન ભાગવત સહિત સંઘના અન્ય નેતાઓના એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવ્યું, વિવાદ થતા ફરી રીસ્ટોર કર્યા

સરકારના નવા નિયમોની વચ્ચે ઘણા નેતાઓના એકાઉન્ટમાંથી ટ્વિટર દ્વારા બ્લુ ટિક દૂર કરવું એ મોટો વિવાદ બની ગયો છે. 

પહેલા દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવામાં આવ્યું હતુ અને ત્યારબાદ આરએસએસના વડા મોહન ભાગવત સહિત ઘણા નેતાઓના એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

જોકે સરકારે કડક વલણ અપનાવતા હવે તમામ નેતાઓના બ્લૂ ટીક ફરી પાછા લગાડવામાં આવ્યા છે.

ભારતની આ અતિશક્તિશાળી સબમરીનની ઘર વાપસી; પરમાણુ હુમલો કરી શકનારી આ સબમરીન પાછી રશિયા મોકલાઈ

Rahul Gandhi: ‘રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’: ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 પ્રતિષ્ઠિત હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Nitish Kumar: બિહારમાં ‘એ જ ત્રિપુટી’નો દબદબો કાયમ: નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામ પર પણ મંજૂરીની મહોર
PM Kisan Yojana: PM કિસાન યોજના: ખુશખબરી! આજે યુપીના ખેડૂતોના ખાતામાં જમા થશે ₹4314.26 કરોડ, અહીં જુઓ વિગતો
RAW Officer: RAW અધિકારી બનીને કરતો હતો છેતરપિંડી: 20 બેંકોમાં ખાતા, 5 પાન કાર્ડ સાથે બિહારના સુનીતની નોઇડામાં ધરપકડ
Exit mobile version