Site icon News Continuous Bureau | Mumbai

ઇલેક્શન કમિશનનો મોટો ચુકાદો: ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના પક્ષોને આ નામ મળ્યા

News Continuous Bureau| Mumbai

ઇલેક્શન કમિશને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે આ બંને દળને પાર્ટીના નામ આપી દીધા છે. આ નામો નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

૧) ઉદ્ધવ ઠાકરે : શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે

૨) એકનાથ શિંદે: બાળાસાહેબાચી શિવસેના

આમ ચૂંટણી કમિશનને બંને પાર્ટીઓને શિવસેનાનું નામ આપ્યું છે તેમજ બંને પાર્ટીના નામમાં બાળા સાહેબ મોજુદ છે. 

એક રીતે જોવા જઈએ તો એકનાથ શિંદે જૂથનો બહુ મોટો વિજય છે. કારણ કે તેમને એવું નામ મળ્યું છે જે મરાઠી માણસ માટે સમજવું આસાન છે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે અપમાનજનક છે.

 

 

 

IAF NEET reexam NEET રીએક્ઝામ માટે ભારતીય વાયુસેના (IAF) સજ્જ, આ રીતે પહોંચાડવામાં આવશે પ્રશ્નપત્રો..
India crude oil stock ભારત પાસે કેટલા દિવસ ચાલે તેટલો ક્રૂડ ઓઈલ (Crude Oil) નો સ્ટોક છે? કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યો જવાબ
TMC party crisis મમતા બેનર્જીને મોટો ઝટકો ટીએમસીના ૨૦ સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર લખી એનડીએ (NDA) ને આપ્યું સમર્થન
INDIA bloc meeting દિલ્હીમાં ‘ઈન્ડિયા’ (INDIA) ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક ૨૩ વિપક્ષી દળોએ એકસૂરે ભરી હૂંકાર
Exit mobile version