Site icon

ગણતંત્ર દિવસ એટલે કે ૨૬ જાન્યુઆરી ના રોજ આ વ્યક્તિ બનશે ભારતના પ્રમુખ અતિથિ. આશરે ૨૭ વર્ષ બાદ આ દેશ ના વડા ગણતંત્ર ના દિવસે આવશે. જાણો કોણ હશે અતિથિ.

ગત 27 નવેમ્બરના ટેલિફોનિક વાતચીત દરમિયાન પીએમ મોદી એ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને ભારત આવવાનુ નિમંત્રણ આપ્યુ હતું.

આગામી 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે યોજાનારી રિપબ્લિક ડે પરેડના મુખ્ય અતિથિ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન હશે.

Join Our WhatsApp Community

બ્રિટનના વડાપ્રધાને ભારત તરફથી આપવામાં આવેલુ આમંત્રણ સ્વીકારી લીધુ છે.

આ અગાઉ 1993 માં બ્રિટિશ પીએમ જોન મેજર રિપબ્લિક ડે માં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા.

 

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version