194
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવાર કોરોના સંક્રમિત થયા છે.
ડૉ. ભારતીએ ટ્વીટ કરીને લખ્યું, આજે મારો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મેં મારી જાતને ઘરે ક્વોરન્ટાઈન કરી લીધી છે.
સાથે જ તેમણે બધાને વિનંતી છે કે જે વ્યક્તિ છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવી છે તેનો કોવિડ ટેસ્ટ કરાવો અને કોરોનાથી બચાવના નિયમોનું પાલન કરો.
You Might Be Interested In