Vadodara : PM મોદીએ હરણી તળાવ દુર્ઘટના જાનહાનિ પર વ્યક્ત કર્યો શોક, આટલા લાખ ની સહાયની જાહેરાત કરી

Vadodara : તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે PMNRF તરફથી રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે.

by kalpana Verat
Vadodara PM condoles deaths in boat capsizing at Harni lake in Vadodara

News Continuous Bureau | Mumbai

Vadodara : 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વડોદરાના હરણી તળાવ ( Harni Lake ) માં બોટ પલટી જવાથી થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો છે.

તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે PMNRF તરફથી રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

“વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી થયેલી જાનહાનિથી દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : 

PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More