Site icon News Continuous Bureau | Mumbai

22 માર્ચે સંસદમાં શું થવાનું છે? ભાજપે બધા સાંસદોને હાજર રહેવા વ્હિપ જારી કર્યો.

સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ તમામ સાંસદોને વ્હિપ જાહેર કર્યો છે કે તેમણે ૨૨ માર્ચના રોજ સંસદમાં હાજર રહેવાનું છે તેમ જ મહત્વપૂર્ણ ખરડો રજૂ થાય ત્યારે સરકારની તરફેણમાં મતદાન કરવાનું છે.

સરકાર કયો મહત્વપૂર્ણ ખરડો પસાર કરશે તેના ઉપર તમામ લોકોની નજર ટકેલી છે.

Join Our WhatsApp Channel

શું સરકાર દિલ્હી સંદર્ભે એલજી ની સત્તા વધારતો ખરડો લાવી રહી છે? કે પછી અન્ય કોઈ ખરડો? આ સંદર્ભે ચર્ચા એ વેગ પકડ્યું છે.

CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Rahul Gandhi Reacts To Dharmendra Pradhan’s Resignation ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું ‘આ સરકારને હટાવવાનો સમય…’
Exit mobile version