Site icon

Western Railway: પશ્ચિમ રેલ્વે દ્વારા ગાંધીધામ-સિયાલદહ સ્પેશલ ટ્રેનના ફેરા વિસ્તારિત

Western Railway: પશ્ચિમ રેલ્વે દવારા તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની માંગ અને

Western Railway

Western Railway

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલ્વે દવારા તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-સિયાલદહ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવામાં આવ્યા છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

Join Our WhatsApp Community

ટ્રેન નં. 09437 ગાંધીધામ-સિયાલદહ સ્પેશિયલ, જે 8 ઓક્ટોબર, 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને 12 નવેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09438 સિયાલદહ-ગાંધીધામ સ્પેશિયલ, જે 11 ઓક્ટોબર, 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને 15 નવેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નં. 09437 ના વિસ્તૃત દોડ માટે બુકિંગ 26 સપ્ટેમ્બર, 2025 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Salman Khan : “એક દિવસ મારા પણ બાળકો થશે…” – પિતા બનવા માંગે છે સલમાન ખાન! ભાઈજાન એ કાજોલ અને ટ્વીન્કલ ના શો માં તેના ભૂતકાળ ના સંબંધ વિશે કહી આવી વાત

UP Trade Show: UP ઈન્ટરનેશનલ ટ્રેડ શો 2025 નું પીએમ મોદીના હસ્તે થયું ઉદ્ઘાટન, જાણો પ્રદર્શનમાં શું છે ખાસ
Pakistan: શું પાકિસ્તાન ચીન અને અમેરિકા સાથે ‘ડબલ ગેમ’ રમીને વિનાશને આમંત્રણ આપી રહ્યું છે?
Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Narendra Modi: આવતા મહિને મળી શકે છે મોદી અને ટ્રમ્પ, મલેશિયામાં યોજાનાર આસિયાન શિખર સંમેલન પર ટકેલી છે સૌ ની નજર
Exit mobile version