Site icon

શું હવે કેન્દ્ર સરકારની કચેરીના પણ સમય બદલાશે? મહારાષ્ટ્ર સરકાર સહિત નાણાં મંત્રાલય અને પેટ્રોલિયમ સંમત થયા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 ફેબ્રુઆરી 2021

દરેક સરકારી કચેરીઓ સવારે ૧૦થી સાંજે પાંચ દરમિયાન કામ કરે છે. આ કચેરીઓ માં ભોજનનો સમય પણ નિશ્ચિત હોય છે જેને કારણે એક સમય બદ્ધ રીતે કામ થાય છે. જોકે હવે કોરોના ના સમયમાં પરિસ્થિતિ બદલાવવા જઈ રહી હોય તેવું લાગે છે.

હાલ મહારાષ્ટ્ર સરકારે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે જે મુજબ મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓ હવે અલગ અલગ સમયે કચેરીમાં કામ કરશે.

આ જ રીતે પેટ્રોલિયમ તેમજ નાણાં મંત્રાલય પણ આવો જ એક પ્રસ્તાવ તૈયાર કરીને પ્રધાનમંત્રી કાર્યાલયમાં પાઠવ્યો છે. જોકે પ્રધાનમંત્રી કાર્યાલય આ સંદર્ભે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. જોકે હવે નીતિ આયોગની બેઠક થવાની છે. શક્ય છે કે આ બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી કોઇ પ્રસ્તાવ માંડવામાં આવે.

જો આવો કોઈ નિર્ણય લેવામાં આવશે તો તે ઐતિહાસિક હશે તેમજ તેના પરિણામ જોવા લાયક હશે

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version