Site icon

શું 3 તારીખ પછી રાષ્ટ્રીય લોકડાઉન લાગશે? એક મેસેજ વાયરલ થયો છે. શું છે હકીકત?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

હાલ whatsapp ઉપર એક મેસેજ વાયરલ થયો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રવિવારના દિવસે એટલે કે બીજી મેના રોજ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ આવી જાય ત્યારબાદ આખા દેશમાં 18 દિવસનું લોકડાઉન લાગશે.
ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આ મેસેજ પૂરી રીતે ખોટો છે. તેની ઉપર ભરોસો ન કરવો જોઈએ.

Join Our WhatsApp Community

આ પાંચ રાજ્યોમાં આજથી 18 વર્ષથી વધુની વયના લોકોને વેક્સીન આપવાનું શરૂ થયું.

જોકે સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ બીજી તારીખે ચૂંટણી ના પરિણામ આવી ગયા બાદ દેશના અમુક વિસ્તારોમાં લોકડાઉન લાગી શકે છે. મીડિયા માં પ્રસારિત થયેલી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જિલ્લાઓમાં પરિસ્થિતિ ખરાબ છે તે જીલ્લાઓની સૂચી મંગાવી છે. તેમજ તે જિલ્લામાં શું પગલાં લેવા જોઈએ તે સર્વે અધિકારીઓને એક પ્લાન બનાવવા જણાવ્યું છે.
હવે જોવાનું એ રહે છે કે ત્રણ તારીખ પછી શું થાય છે.

Nipah Virus: બંગાળ પર નિપાહનું સંકટ! ૨૫ વર્ષ જૂનો જીવલેણ વાયરસ પાછો ફર્યો, કેન્દ્રએ રાજ્યોને આપ્યું એલર્ટ; જાણો કેટલો ઘાતક છે આ વાયરસ.
Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Exit mobile version