Site icon

શું 3 તારીખ પછી રાષ્ટ્રીય લોકડાઉન લાગશે? એક મેસેજ વાયરલ થયો છે. શું છે હકીકત?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

હાલ whatsapp ઉપર એક મેસેજ વાયરલ થયો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રવિવારના દિવસે એટલે કે બીજી મેના રોજ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ આવી જાય ત્યારબાદ આખા દેશમાં 18 દિવસનું લોકડાઉન લાગશે.
ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આ મેસેજ પૂરી રીતે ખોટો છે. તેની ઉપર ભરોસો ન કરવો જોઈએ.

Join Our WhatsApp Community

આ પાંચ રાજ્યોમાં આજથી 18 વર્ષથી વધુની વયના લોકોને વેક્સીન આપવાનું શરૂ થયું.

જોકે સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ બીજી તારીખે ચૂંટણી ના પરિણામ આવી ગયા બાદ દેશના અમુક વિસ્તારોમાં લોકડાઉન લાગી શકે છે. મીડિયા માં પ્રસારિત થયેલી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જિલ્લાઓમાં પરિસ્થિતિ ખરાબ છે તે જીલ્લાઓની સૂચી મંગાવી છે. તેમજ તે જિલ્લામાં શું પગલાં લેવા જોઈએ તે સર્વે અધિકારીઓને એક પ્લાન બનાવવા જણાવ્યું છે.
હવે જોવાનું એ રહે છે કે ત્રણ તારીખ પછી શું થાય છે.

Mumbai-Ahmedabad Vande Bharat Express: પશ્ચિમ રેલવેનો મોટો ધમાકો! મુંબઈ-અમદાવાદ વંદે ભારતમાં કોચની સંખ્યા વધીને ૨૦ થઈ; મુસાફરો માટે ખુશીના સમાચાર
Gurmeet Ram Rahim Acquittal HC: પત્રકાર હત્યા કેસમાં મોટો ઉલટફેર! ગુરમીત રામ રહીમ નિર્દોષ જાહેર; હાઈકોર્ટે કેમ પલટાવ્યો નીચલી અદાલતનો ચુકાદો? જાણો વિગત.
Finance Ministry Report: ઈઝરાયેલ-ઈરાન સંકટથી ભારતનું બજેટ ખોરવાશે! રૂપિયો તળિયે જવાની અને મોંઘવારી વધવાની આશંકા; જાણો નાણા મંત્રાલયની ચેતવણી
LPG Price Hike: યુદ્ધની આગ રસોડા સુધી પહોંચી! મિડલ ઈસ્ટ ટેન્શન વચ્ચે રાંધણ ગેસમાં થયો વધારો; શું હજુ પણ વધી શકે છે કિંમતો?.
Exit mobile version