Site icon News Continuous Bureau | Mumbai

શું 3 તારીખ પછી રાષ્ટ્રીય લોકડાઉન લાગશે? એક મેસેજ વાયરલ થયો છે. શું છે હકીકત?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

હાલ whatsapp ઉપર એક મેસેજ વાયરલ થયો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રવિવારના દિવસે એટલે કે બીજી મેના રોજ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ આવી જાય ત્યારબાદ આખા દેશમાં 18 દિવસનું લોકડાઉન લાગશે.
ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આ મેસેજ પૂરી રીતે ખોટો છે. તેની ઉપર ભરોસો ન કરવો જોઈએ.

Join Our WhatsApp Channel

આ પાંચ રાજ્યોમાં આજથી 18 વર્ષથી વધુની વયના લોકોને વેક્સીન આપવાનું શરૂ થયું.

જોકે સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ બીજી તારીખે ચૂંટણી ના પરિણામ આવી ગયા બાદ દેશના અમુક વિસ્તારોમાં લોકડાઉન લાગી શકે છે. મીડિયા માં પ્રસારિત થયેલી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જિલ્લાઓમાં પરિસ્થિતિ ખરાબ છે તે જીલ્લાઓની સૂચી મંગાવી છે. તેમજ તે જિલ્લામાં શું પગલાં લેવા જોઈએ તે સર્વે અધિકારીઓને એક પ્લાન બનાવવા જણાવ્યું છે.
હવે જોવાનું એ રહે છે કે ત્રણ તારીખ પછી શું થાય છે.

US Deportation Of Indians ટ્રમ્પના શાસનમાં અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિ, ગેરકાયદેસર રીતે રહેતા હજારો ભારતીયોને યુએસએ ડિપોર્ટ કરીને વતન પરત મોકલ્યા; આંકડા છે ચોંકાવનારા
Rahul Gandhi NEET Paper Leak Families NEET વિવાદ પર રાજકારણ ગરમાયું પીડિત પરિવારોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સમક્ષ કરી આ માંગ
Ajit Doval Explains True Meaning Of Freedom To Gen Z મન મરજી નથી હોતી આઝાદી…; રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે GenG ને સમજાવ્યો ‘સાચો અર્થ’
Amit Shah Pune Visit કેન્દ્રીય ગૃહમંત્રીના પુણે પ્રવાસ પહેલા મોટો વિવાદ, જંતર મંતર લાઠીચાર્જ મામલે વિરોધ પ્રદર્શન કરનાર યુવક કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓની અટકાયત
Exit mobile version