284
Join Our WhatsApp Community
વિજયાદશમીના અવસર પર 11મા જ્યોતિર્લિંગ ભગવાન કેદારનાથના દ્વાર બંધ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે.
આ વખતે ભૈયા દૂજના તહેવાર નિમિત્તે ભગવાન કેદારનાથ અને યમુનોત્રીના દ્વાર 27 ઓક્ટોબરે કરવામાં આવશે.
ગંગોત્રી 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજાના દિવસે બંધ કરવામાં આવશે.
બદ્રીનાથ ધામના દરવાજા 19 નવેમ્બરે બંધ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કેદારનાથમાં 13.23 લાખ અને ગંગોત્રીમાં 5.80 લાખ લોકો દર્શન કરી ચુક્યા છે.
You Might Be Interested In