Site icon

કોરોના ઇફેક્ટ : વારાણસીના આ સુપ્રસિદ્ધ મંદિરમાં દર્શન ઉપર પાબંધી.

કાશી વિશ્વનાથ મંદિરમાં ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પાબંદી મૂકવામાં આવી છે.

લોકો માત્ર ઘરગૃહસ્થી બહારથી જ દર્શન કરી શકશે આ ઉપરાંત સવારે ૬ થી રાત્રે ૯ વાગ્યા સુધી જ દર્શન થઇ શકશે.

Join Our WhatsApp Community

હવે મંગળા આરતીમાં લોકો સામેલ નહીં થઈ શકે.

Vastu Tips for Bedtime: શું તમારા ઘરમાં ક્લેશ અને આર્થિક તંગી રહે છે? રાત્રે સૂતા પહેલા અનુસરો વાસ્તુની આ ૪ ટિપ્સ; સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તિજોરી
Today’s Horoscope : આજનો દિવસ:૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version