Site icon

દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી દેવલોક પામ્યા- આજે આટલા વાગ્યે અહીં કરાશે અંતિમ સંસ્કાર

News Continuous Bureau | Mumbai

હિંદુઓના સૌથી મોટા ધર્મગુરૂ (Dharm Guru)તથા દ્વારકા અને શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી (Dwarka peeth Shankaracharya Swami Swaroopanand Saraswati ji) રવિવારે રોજ દેવલોક પામ્યા છે. 

Join Our WhatsApp Community

તેઓ 99 વર્ષના હતા. તેમણે મધ્ય પ્રદેશ(Madhya Pradesh)ના નરસિંહપુર(Narsinghpur) ખાતે અંતિમ શ્વાસ લીધા છે. 

જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના અંતિમ સંસ્કાર આજે જોતેશ્વરમાં બપોરે 3.30 કલાકે કરવામાં આવશે.

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી લાંબા સમયથી બીમાર હતા.  

1981માં તેમને શંકરાચાર્યની પદવી મળી. તેમણે રામ મંદિરના નિર્માણ માટે લાંબી કાનૂની લડાઈ પણ લડી હતી.

આ સમાચાર પણ વાંચો : એશિયા કપમાં શ્રીલંકાનું કમબેક- આઠ વર્ષ બાદ પોતાના નામે કર્યું ટાઈટલ- પાકિસ્તાનનો કારમો પરાજય- આ ખેલાડી બન્યો ઓફ ધ મેચ 

Guru Vakri 2025: ૧૧ નવેમ્બરથી ગુરુ વક્રી: આ ૩ રાશિઓ માટે શરૂ થશે ૧૨૦ દિવસનો ‘સુખદ સમય’, થશે ધનનો વરસાદ!
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Mercury Retrograde 2025: ૯ નવેમ્બરથી બુધ વક્રી થતા આવશે મોટી મુશ્કેલીઓ! જાણો જ્યારે બુધ વક્રી થાય છે ત્યારે શું થાય છે
Today’s Horoscope : આજનો દિવસ:૮ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version