Site icon

દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી દેવલોક પામ્યા- આજે આટલા વાગ્યે અહીં કરાશે અંતિમ સંસ્કાર

News Continuous Bureau | Mumbai

હિંદુઓના સૌથી મોટા ધર્મગુરૂ (Dharm Guru)તથા દ્વારકા અને શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી (Dwarka peeth Shankaracharya Swami Swaroopanand Saraswati ji) રવિવારે રોજ દેવલોક પામ્યા છે. 

Join Our WhatsApp Community

તેઓ 99 વર્ષના હતા. તેમણે મધ્ય પ્રદેશ(Madhya Pradesh)ના નરસિંહપુર(Narsinghpur) ખાતે અંતિમ શ્વાસ લીધા છે. 

જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના અંતિમ સંસ્કાર આજે જોતેશ્વરમાં બપોરે 3.30 કલાકે કરવામાં આવશે.

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી લાંબા સમયથી બીમાર હતા.  

1981માં તેમને શંકરાચાર્યની પદવી મળી. તેમણે રામ મંદિરના નિર્માણ માટે લાંબી કાનૂની લડાઈ પણ લડી હતી.

આ સમાચાર પણ વાંચો : એશિયા કપમાં શ્રીલંકાનું કમબેક- આઠ વર્ષ બાદ પોતાના નામે કર્યું ટાઈટલ- પાકિસ્તાનનો કારમો પરાજય- આ ખેલાડી બન્યો ઓફ ધ મેચ 

Dharmaranya Pindvedi: મહાભારત યુદ્ધ બાદ યુધિષ્ઠિરે અહીં કર્યું હતું પિંડદાન, જાણો ધર્મારણ્ય પિંડવેદી પર ત્રિપિંડી શ્રાદ્ધનું વિશેષ મહત્વ
Kendra Trikon Rajyog: 12 મહિના પછી શુક્ર બનાવશે રાજયોગ; આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી શરૂ થતા પહેલા ખરીદો આ પવિત્ર વસ્તુઓ, ઘરમાં આવશે ખુશીઓ અને સમૃદ્ધિ
Exit mobile version