293
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજથી માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે. છેલ્લા બે વર્ષથી કોરોના પ્રતિબંધોને કારણે ભક્તો નવરાત્રીનો તહેવાર ભવ્યતાથી ઉજવી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પાવન અવસર પર મુંબઈની આરાધ્યા દેવી એટલે કે મુંબા દેવી મંદિરમાં દેવી માતાનો ફૂલોના હારથી વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે.
આ વિશેષ શૃંગારમાં માતાનું અનેરું રૂપ જોવા મળી રહ્યું છે. જે મનને મોહી લે છે.. જુઓ તસવીરો..
આ સમાચાર પણ વાંચો : આજે નવરાત્રિનો પ્રથમ દિવસ- જાણો મા શૈલપુત્રીની પૂજાની રીત-શુભ સમય મંત્ર અને શુભ રંગ
You Might Be Interested In