મુંબઈની આરાધ્યા દેવી – મુંબા દેવી મંદિરમાં માતાજીના શૃંગારના આજના દર્શન કરો અહીં

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આજથી માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે. છેલ્લા બે વર્ષથી કોરોના પ્રતિબંધોને કારણે ભક્તો નવરાત્રીનો તહેવાર ભવ્યતાથી ઉજવી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

 

આ પાવન અવસર પર મુંબઈની આરાધ્યા દેવી એટલે કે મુંબા દેવી મંદિરમાં દેવી માતાનો ફૂલોના હારથી વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે.

આ વિશેષ શૃંગારમાં માતાનું અનેરું રૂપ જોવા મળી રહ્યું છે. જે મનને મોહી લે છે.. જુઓ તસવીરો.. 

આ સમાચાર પણ વાંચો : આજે નવરાત્રિનો પ્રથમ દિવસ- જાણો મા શૈલપુત્રીની પૂજાની રીત-શુભ સમય મંત્ર અને શુભ રંગ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More