Site icon

કોરોના એ વીતેલા જમાનાની સુપ્રસિદ્ધ હિરોઈન નો ભોગ લીધો.

૮૦ના દશકમાં ઋષિ કપૂર શત્રુઘ્ન સિન્હા અને રાજેશ ખન્ના જેવા એક્ટરો સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રી ગીતા બહેલ નું કોરોના ને કારણે નિધન થયું છે.

કોરોના થયા બાદ પોતાના ઘરમાં જ તેનો ઇલાજ ચાલી રહ્યો હતો. ત્યારબાદ તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જોકે બે દિવસ પહેલા તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તેને વેન્ટીલેટર ઉપર મૂકવામાં આવી હતી.

Join Our WhatsApp Community

ઈલાજ યશસ્વી ન ઠરતા તેનું નિધન થયું.

મોટા સમાચાર : મુંબઈ શહેરમાં કોરોના કાબુમાં આવ્યો. ડબલીગ રેટ ૧૦૩ દિવસનો..

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version