Site icon

રામસેતુના સેટ પર કોરોના વિસ્ફોટ : અક્ષય કુમાર બાદ ૪૫ લોકોને થયો કોરોના

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર
હાલમાં જ બોલીવુડના અભિનેતા અક્ષય કુમારને કોરોના થયો છે અને તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અક્ષય કુમાર તેમની આગામી ફિલ્મ ‘રામસેતુ’ માટે શૂટિંગ કરી રહ્યા હતા. તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે રામસેતુ સાથે જોડાયેલા બીજા ૪૫ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


રામસેતુનું શૂટિંગ આજથી મુંબઈમાં બીજી જગ્યાએ શરૂ થવાનું હતું. તે બદલ કોરોના ટેસ્ટ ફરજિયાત હોવાથી આખી જ ૧૦૦થી વધુ લોકોની ટીમે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી ૪૫ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં રામસેતુના જુનીયર આર્ટીસ્ટ અને અક્ષય કુમારની ટીમના અમુક લોકોનો સમાવેશ છે.

Join Our WhatsApp Community

અક્ષય કુમાર ની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ. જાણો વિગત…

ઉલ્લેખનીય છે કે ફિલ્મનું શૂટિંગ હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે. 
 

Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો
Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે
Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો
Exit mobile version