Site icon

રામસેતુના સેટ પર કોરોના વિસ્ફોટ : અક્ષય કુમાર બાદ ૪૫ લોકોને થયો કોરોના

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર
હાલમાં જ બોલીવુડના અભિનેતા અક્ષય કુમારને કોરોના થયો છે અને તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અક્ષય કુમાર તેમની આગામી ફિલ્મ ‘રામસેતુ’ માટે શૂટિંગ કરી રહ્યા હતા. તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે રામસેતુ સાથે જોડાયેલા બીજા ૪૫ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


રામસેતુનું શૂટિંગ આજથી મુંબઈમાં બીજી જગ્યાએ શરૂ થવાનું હતું. તે બદલ કોરોના ટેસ્ટ ફરજિયાત હોવાથી આખી જ ૧૦૦થી વધુ લોકોની ટીમે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી ૪૫ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં રામસેતુના જુનીયર આર્ટીસ્ટ અને અક્ષય કુમારની ટીમના અમુક લોકોનો સમાવેશ છે.

Join Our WhatsApp Community

અક્ષય કુમાર ની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ. જાણો વિગત…

ઉલ્લેખનીય છે કે ફિલ્મનું શૂટિંગ હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે. 
 

Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Sankalp Trailer Out: સત્તા, રાજનીતિ અને નાના પાટેકરનો દબદબો! ‘સંકલ્પ’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ; શું આ વર્ષની સૌથી મોટી થ્રિલર સાબિત થશે?
Badshah in Trouble: ગીત ગાવાનું બાદશાહને પડ્યું ભારે! ‘ટટિહરી’ના બોલ પર મચ્યો હોબાળો; મહિલા આયોગે ફટકારી નોટિસ; જાણો શું છે આખો વિવાદ
Exit mobile version